
Vrat Katha
આ કારણે લાભ પાંચમ ને વેપાર કે શુભકાર્યના શુભારંભ દિવસ તરીકે ઓળખાય છે
દિવાળીના તહેવારોના અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરશે. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગે છે. કારતક માસના શુક્લ પક્ષની […]
જાણો આ દેશમાં ભગવાન શ્રી રામ ના નામની ચલણી નોટો નો ઉપયોગ કરવામાં આવે છે
પ્રણામ દોસ્તો , આપણા ભારત દેશ નો પૌરાણિક ઈતિહાસ પ્રભુ શ્રી રામ ના નામ વગર તો અશક્ય છે. પ્રભુ શ્રી રામ જેમનો જન્મ અયોધ્યા નગરી મા થયો હતો.આખા ભારત વર્ષ મા આજે પણ શ્રી રામ નામ ની ગાથા ઓ પ્રચલીત છે તથા આ નામ પર તો હાલ રાજકારણ પણ ચર્ચા મા છે. તમે જાણો છો […]
જાણો ગુજરાતનાં બેસ્ટ ફરવા લાયક સ્થળો વિશે જ્યાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ
સોમનાથ મિત્રો ભગવાન શિવ ની ૧૨ જ્યોતિર્લીંગ માથી એક છે સોમનાથ મહાદેવ. જો ગુજરાતમાં ટોપ ટેન સ્થળો ની વાત કરવામાં આવે તો તેમાં સોમનાથ નું નામ પ્રથમ આવે છે. પવિત્ર સોમનાથ મંદિર એક માત્ર ધાર્મિક સાઇટ નથી. અગણિત વખત આનો નાશ થયેલ છે અને ફરી બંધાયેલ છે. એક વાર ભગવાન સોમા એ સોના થી, એક […]
જાણો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે
‘યમ’ અને ‘યમી’ ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ […]
જાણો બેસતા વર્ષના પાવન દિવસ વિશે ની રોચક માહિતી
દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…!નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની અંદર એક પ્રકારનો અનોખો ભાવ હોય છે. ચોરે અને ચૌટે,બાલક અને વૃધ્ધને આજે “જય શ્રીકૃષ્ણ”ના હાથ જોડી સંબોધન થાય છે અને નવા વર્ષના રામરામ કરાય છે. […]
દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 27 ઓક્ટોબરના દિવાળી આવી રહી છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ દિવસ સુધી આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે છે. તો માતા લક્ષ્મીને ખુશ કરવાનો […]
મહાકાળી અને ભગવાન શિવ ના ભક્તો માટે સાધનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે કે કાળીચૌદશ
દીવાળીના પર્વોમાં ધનતેરસ બાદ કાળી ચૌદશ આવે છે. કાળી ચૌદશ એટલે મૂલતઃ ઉપાસના અને સાધનાનો દિવસ. આ પર્વ સાથે સાધના સિવાય કેટલીક મહત્વની પૌરાણિક સત્ય ઘટનાઓ પણ જોડાયેલી છે. આજે વાત કરીશું કાળી ચૌદશના મહત્વની અને જાણીશું પૌરાણીક કથાઓ સાથે સાધના અને ઉપાસનાનું મહત્વ. આપણાં ત્યાં વડવાઓમાં એવી કહેવત પ્રચલિત હતી કે કાળીચૌદશના આંજ્યા ના […]
જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે
એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ? યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા […]
જાણો વાઘબારસ ના મહત્વ વિશે…
આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને જાણે નવા ઉમંગભર્યા દિવસો આવી ચુક્યાની મોસમ મહેકવા માંડે છે….!વાઘ બારસનું મહત્વ ગુજરાતમાં વધુ છે.વાઘ બારસને “ગૌવત્સ દ્વાદશી”ના નામે પણ ઓળખાય છે.અને આથી આ દિવસે ગાય […]
આંખોના નંબર દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય એક જ મહિનામાં જોવા મળશે અસર
મોબાઈલ નો વધુ ઉપયોગ, કલાકો સુધી એક જ કામ પર રહેવું, પૂરતી ઊંઘ ન લેવી તથા આખો દિવસ ટીવી પર નજર રાખવાને કારણે આંખો ની રોશની વધુ ખરાબ થાય છે. પહેલાં, જ્યાં નબળી આંખો ની સમસ્યા ફક્ત વૃદ્ધ લોકો માં જ જોવા મળતી હતી, ત્યાં આજકાલ નાના-નાના બાળકો ને પણ ચશ્મા પહેરેલા જોવા મળે છે. […]
જાણો સૂર્યનારાયણ દેવ ને જળ ચડાવતી વખતે ક્યાં મંત્ર બોલવા જોઈએ અને જળ ચડાવવાના ફાયદાઓ વિશે
ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી લઈને આજ પર્યંત સુધી આપણે લોકો સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. ત્યારે આજે જાણીશું સૂર્ય ઉપાસના અને સૂર્ય પૂજાના મહત્વ વિશે. ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. રોજ સવારમાં સૂર્યનારાયણ દેવ આકાશમાં પોતાના પ્રકાશનો ઉજાસ પાથરે એટલે સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે આપણા દિવસની શરૂઆત […]
અપહરણ પછી સિતા માતાએ રાવણને કહેલી ત્રણ વાતો જાણવાથી જીવનનો થઈ જશે ઉદ્ધાર
મિત્રો આપણે સૌ અયોધ્યાપતિભગવાન શ્રી રામ અને માતા સીતા વિષે તો જાણીએ જ છીએ. જેમણે ૧૪ વર્ષનો વનવાસ થયો હતો અને તેમની સાથે લક્ષમણજીએ વનવાસ વેઠ્યો હતો. એ દરમિયાન રાવણે શ્રીરામજી અને લક્ષમણને બહાર મોકલી છળ કપટ કરીને માતા સીતાનું અપહરણ કરી લીધું હતું. અને એ સમયે માતા સીતાએ રાવણને આ દુષ્ટ અને ઘૃણિત કાર્ય […]
જાણો વીર મહારાણા પ્રતાપ ના ઈતિહાસ વિશે
જન્મ કુંભલગઢમાં, બાળપણ ચિત્તોડમાં, રાજ્યાભિષેક ચાવંડમાં, મૃત્યુ જંગલોમાં (હલદીઘાટીના ) જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે —— મહારાણા પ્રતાપ. આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથીજ ઓળખાય છે !!!! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર નાઝ […]
જાણો ભારતની એક માત્ર વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે
લક્ષ્મીભાઈનો જન્મ ૧૮૨૮માં વારાણસીના મરાઠી પરિવારમાં થયો હતો. તેમના બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને માતાનું નામ ભગિરથી બાઈ હતું. તેમના માતાપિતા મહારાષ્ટ્રમાંથી આવ્યા હતા. જ્યારે મનુ ચાર વર્ષની હતી ત્યારે તેમની માતા મૃત્યુ પામ્યા હતા. તેમના પિતા બિઠુર જિલ્લામાં પેશ્વાના દરબારમાં […]
જાણો અખંડ ભારતનું નિર્માણ કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ના ઈતિહાસ વિશે
આપણે ઈતિહાસ ભણ્યા છીએ પણ આ રાજાને જેટલું મહત્વ આપવું જોઈએ તેટલું આપ્યું નથી આપણે માત્ર ઉપર છલ્લો જ ઈતિહાસ ભણીને મોટાં થયાં છીએ “ભારત” શબ્દ એ ચાણક્ય ની જ દેન છે. અખિલ ભારત અને અખંડ ભારતનું ભગવાન કૌટિલ્યનું સ્વપ્નું સાકાર થયું. આ ક્ષત્રિય રાજાની અપ્રતિમ તાકાતથી ચાણક્યે જ આ યુવાનની બહાદુરી અને બુદ્ધિ જોઇને […]
શું તમે જાણો છો આ રહસ્ય વિશે, દેવી દેવતાઓના મંદિર ઊંચા પર્વતો પર જ કેમ આવેલા હોય છે ?
સામાન્ય રીતે મંદિરો ની વાત કરીએ તો મોટા ભાગના મંદિરો એ ઊંચા પહાડો પર જ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને માતાજીના મંદિરો પણ ઘણાં બધા ઉંચાઈ વાળા પહાડ પર જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર મંદિરો આટલા બધા ઊંચા પહાડો પર જ કેમ બને […]
આ વસ્તુઓ ખાઈને વધારો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ
માનવ શરીર મા ઘણા પ્રકાર ના ઝેરી તત્ત્વો હોય છે, જે આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને ઘટાડી દે છે. આ કારણ ના લીધે આપણા શરીર મા પ્રવતતા બેક્ટેરિયા નો સામનો નથી કરી શકતા. તેમજ આવી નાની-નાની બાબતો ને લીધે આપણું શરીર રોગ મા સંપડાઈ જાય છે. જોકે આપણા ઘર માં જ ઘણા એવા તત્ત્વો […]
જાણો જંગલના રાજાએ શા માટે એવું કહ્યું કે મારે જંગલને શહેર નથી બનાવવું ?
એક માણસે કુતરાના કાનમાં કાંઈક કીધુ, કૂતરાએ આપઘાત કર્યો. જંગલમાં ખળભળાટ મચી ગયો.! પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવ્યું કૂતરાને ગાળ દિધેલી. સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું ” તું માણસ જેવો છે” એવી હીન કક્ષાની ગાળ દીધી હતી, જેથી કૂતરાને લાગી આવ્યું. સિંહે સભા બોલાવી, કાગડાના આગેવાનોએ જણાવ્યું “શ્રાધ્ધ ખાવાનો સામુહિક બહિષ્કાર કરી અને માણસના પિતૃ પદેથી પણ […]
જાણો સૌરાષ્ટ્ર ની સંતભૂમિ પર આવેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામનો અદ્ભુત ઈતિહાસ
સંતભૂમિ સૌરાષ્ટ્ર ની અને એમાં રૂડું બગદાણા ગામ , બાપા બજરંગ દાસ બિરાજતા અને રટતા સીતા રામ ગોહિલ વાડના સંતો માં જેમનુ મોટું નામ છે તેવા બજરંગ દાસ બાપા નો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગ દાસ બાપા ની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્ર નુ એક ગામ એવું બાકી નહિ હોય જ્યાં બાપાની […]
જાણો શ્રી ઉમિયા માતાજી મંદિર નો ઈતિહાસ અને અદ્ભુત પ્રાગટ્ય કથા વિશે
સમય ક્યારેય કોઇની રાહ જોવા થોભતો નથી. કાળ પોતાનું કાર્ય પોતાની ગતિ પ્રમાણે કર્યે જાય છે. અનેક અલૌકિક અને અનન્ય ઘટનાઓ જોવા કે માણવા પણ તે ઘડીભર થંભતો નથી. એવી જ રીતે યોગીઓ-જોગીઓનાં પુણ્યબળે સીંચાયેલ સીદસર ગામ ભવિષ્યમાં એક સુવર્ણયુગ પ્રગટાવવાનું નિમિત્ત બનશે, તે પણ કોણ જાણતું હતું! એ, તે ચાક્ક્સ પુરી કરી જ છે. […]
જાણો આ મંત્ર વિષે જેનો જાપ કરવા માત્રથી સંપૂર્ણ રામાયણ વાચવા બરાબર નું પુણ્ય પ્રાપ્ત થાય છે
રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. રામાયણ ઘણો મોટો ગ્રંથ છે, તેનો પાઠ રોજ કરી શકવું ઘણું મુશ્કેલ છે. ઘણા લોકો સમય અનુકૂળતા […]
જાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુવા માટે શ્રેષ્ઠ દિશા કઈ છે ?
આપણે એ વાતને જાણીએ છીએ કે વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ છે . દરેક કાર્યનું વાસ્તુ અનુસાર વાસ્તુશાસ્ત્રમાં તેનું સ્થાન બતાવવામાં આવ્યું છે. આજે આપણે આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવામાં આવે તો થાય છે અનેક લાભ અને કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવામાં આવે તો કરવો પડે છે […]
જાણો રાવણના અધૂરા રહી ગયેલા કાર્યોના રહસ્ય વિષે જેને જાણીને આજના વૈજ્ઞાનિકો પણ ચોકી ઉઠ્યા
રાવણનું અધૂરું કામ રાવણ એક મહાન વિદ્વાન અને વૈજ્ઞાનિકના માસ્ટર હતા, તેઓને વેદોની સંપૂર્ણ સમજ હતી, તેઓ શસ્ત્રો અને શાસ્ત્રને જાણતા હતા, પરંતુ તેમના અહંકારને કારણે તેનું પતન થયું હતું અને તે જ અભિમાન હેઠળ તેમણે કંઈક એવું કર્યું જેનાથી તે પતન પામ્યો. લઈ ગયો તેણે દેવી સીતાની હત્યા કરી અને વધુમાં, તેના અહંકારથી આંધળા […]
જાણો આ જગ્યા પર આવેલી છે દુનિયાની સૌથી મોંઘી દુર્ગામાં ની મુર્તિ
ગુજરાતી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત ભર માં નવરાત્રી ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. ભારત ભર માં લોકો જુદી જુદી થીમ પર માં દુર્ગા ની પૂજા કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે. પરંતુ ભારત માં એક જગ્યાએ એવું ડેકોરેશન થઈ કે લોકો ચકિત થઈ ગયા. તમને થતું હશે કે એવું તો શું હશે. […]
આ મસાલાના ઉપયોગથી માથાના દુખાવા થી લઈને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓથી રહેશો હમેંશા દૂર
મિત્રો ,હાલ પ્રવર્તમાન સમય મા લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે તેમની પાસે પોતાના શરીર ના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો પણ સમય નથી અને પરિણામે આ અનિયમિત જીવનશૈલી તેમના બીમાર પાડવા માટે નું કારણ બને છે. આ બીમારીઓ માથી મુક્તિ મેળવવા માટે આપણે અનેકવિધ પ્રકાર ની મેડિસિન્સ નું સેવન કરીએ છીએ પરંતુ , તેનાથી […]
જાણો આ પ્રાચીન દરિયાના મંદિર વિશે જ્યાં પાંડવો પોતાના પાપ ધોવા માટે સ્નાન કર્યું હતું
આપણા ભારત માં ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. અને એમાં પણ ખાસ કરીને ભગવાન શંકર દેવોના દેવ મહાદેવ ના મંદિરો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને વળી ભારતમાં સૌથી વધારે મોટો અને લાંબો દરિયાકાંઠો ગુજરાત રાજ્યનો છે કે જે ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો છે. અને આવા જ સમુદ્ર ના કિનારે કેટલાક મંદિરો […]
જાણો દુર્ગા માતાજીના પાંચમા સ્વરૂપ માઁ સ્કંદમાતા વિશે
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુધ્ધ’ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. ભગવાન સ્કંદ ‘કુમાર કાર્તિકેય’ ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને […]
નવરાત્રિ દરમિયાન આ સિદ્ધ મંત્રોનો કરો જાપ માં દુર્ગા તમારી દરેક મનોકામનાઓ પૂરી કરશે
સંતાન સુખના સાથે ધન ધાન્યની પ્રાપ્તિની ઈચ્છા રાખતા ભક્તો માટે આ મંત્ર નિયમિત રૂપથી જપ કરો सर्वाबाधा वि निर्मुक्तो धन धान्य सुतान्वितः। मनुष्यों मत्प्रसादेन भवष्यति न संशय॥ જે ધન સંબંધી મુશ્કેલીથી પરેશાન છો તો ગરીબી દૂર કરવા માટે નિઅયમિત માતાના આ સિદ્ધ મંત્રનો જપ કરો. दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः। सवर्स्धः स्मृता मतिमतीव शुभाम् ददासि।। સારા […]
શું તમે જાણો છો નવરાત્રિની વ્રત કથા વિશે ?
નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો. તેને સુમતિ નામની એક બહુ સુંદર કન્યા હતી. અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો. તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતિ તેમની બેનપણી સાથે રમવા લાગી […]
જાણો કચ્છ મા બિરાજેલા માં આશાપુરા માતાના મઢનો ઈતિહાસ અને પૌરાણિક કથા
કચ્છ મા સ્થિત ભૂજ ની ઉત્તર પશ્ચિમ દિશા મા ૪૦ કી.મી. ના અંતરે બિરાજેલા આશાપુરા માતાજી નુ ૬૦૦ વર્ષ જૂનુ કચ્છ ની પ્રજા નુ સજીવ સમુ ઉપાસના નુ સ્થાનક છે. ઈશુ ના ચૌદ મા શતક ની શરૂઆત ના સમયે લાખો ફુલાણી ના પિતા મહારાજા ના રાજસભા મા મંત્રી રૂપે ફરજ બજાવતા બે કરડ વાણીયા અજો […]
જાણો કાશી વિશ્વનાથ મંદિરનું રહસ્ય તથા આ સ્થળ પ્રલયકાળમાં રહેશે શિવના ત્રિશૂળ પર
આપણા ધર્મશાસ્ત્રો કહે છે, કે જે માણસે જિંદગીભર કદી જપ-તપ કે જ્ઞાનનો માર્ગ જોયો જ ન હોય એ માણસ માટે પણ મુક્તિનું એક સ્થાન ભારતમાં છે. અને એ એટલે કાશી! કાશી(વારાણસી)ના ઘાટોમાં લહેરાતા દેવી ગંગાના પાણીમાં આજે પણ શ્રધ્ધા હોય તો જીવનભરનાં પાપો ધોઈ નાખવાની શક્તિ છે! આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા ભારતમાં આવેલ ચીની […]
જાણો ઘરમાં પ્રવેશતા પહેલા માતા લક્ષ્મી આપે છે આવા પ્રકારના સંકેતો
જીવન મરણ ઈશ્વરના હાથમાં છે. જીવન આપ્યા પછી તેને છીનવાનો હક પણ ઈશ્વરનો જ છે. મનુષ્યનો ધર્મ છે કે તે આ જીવનને નિર્વહન કરે, અને ખુદ પોતે અને પોતાની સાથે જોડાયેલા લોકો સાથે ચાલે. મનુષ્યને જીવનમાં આજીવિકા માટે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. અહીં ઘણા સારા સ્થાન પર છે તો અમુકની સ્થિતિ અહીં સારી નથી. ખરાબ […]
શું તમે જાણો છો કપૂરના ધાર્મિક અને સ્વાસ્થ્ય સંબંધિત કિંમતી ફાયદાઓ ?
નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને કપૂરના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા વિષે જણાવવાના છીએ. કારણ કે એના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. મિત્રો કપૂર એક એવી વસ્તુ છે જેનું હિંદુ ઘર્મમાં ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. એ કારણે જ તો આપણે બધા પૂજા પાઠમાં હંમેશા કપૂરનો ઉપયોગ કરીએ છીએ. […]
સદીઓથી આયુર્વેદના ઉપયોગમાં લેવાતા સરસીયા તેલના જાણો અદ્ભુત ફાયદાઓ
મિત્રો સામાન્ય રીતે સરસીયા(સરસવનું તેલ)ના તેલનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે સરસીયાનું તેલ સદીઓ પહેલાથી આયુર્વેદમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કડવું તેલ એટલે સરસીયા તેલમાં એવા ઘણા બધા ગુણ હોય છે, જે તમારા આરોગ્ય અને ઉંમર બંનેને ઘણો જ ફાયદો પહોંચાડે છે. સરસીયાનું તેલ દર્દનાશક હોય છે જે […]
શું તમે જાણો છો આપણાં જીવનમાં કુળદેવી અને કુળદેવતાના મહત્વ વિશે ?
આપણા જીવનમાં જો બધું જ શાંતિથી મંગલમય રીતે ચાલી રહ્યું છે, તો સમજો કે આ બધું જ તમારા કુળદેવી અને દેવતાના આશીર્વાદથી થઇ રહ્યું છે. પરંતુ આજના સમયમાં યુવાનો ભગવાનને ભૂલતા જાય છે. પણ તેમના જ આશીર્વાદથી તમારું કુળ આગળ વધી રહ્યું છે. એટલા માટે તેમને ન ભૂલવા જોઈએ. આપણા બાપ-દાદાઓ આપણી માટે પૂજા કરતા […]
સતત 21 દિવસ સુધી કાજુ ના સેવનથી થાય છે આટલા ફાયદાઓ
કાજુ વિષે કોણ નથી જાણતું, કાજુનો આપણે મોટા ભાગની મીઠાઈઓમાં ઉપયોગ કરીએ છીએ અને બાળકો તે ખાવાનું ખુબ જ પસંદ કરે છે. કાજુ માં ઓક્સીડેંટ, વિટામીન અને ખનીજ હોય છે, જે આપણા શરીરના સામાન્ય કામકાજ માટે જરૂરી છે. કાજુ પહેલા ફક્ત બ્રાઝીલમાં જ થતું પણ હવે તેની ખેતી ભારત માં પણ થાય છે. પહેલા પોર્ટુગીઝ […]
શું તમે જાણો છો મહાદેવ પાસે કઈ રીતે આવ્યા નાગ,ચંદ્ર,ત્રિશુળ અને ડમરુ ની પૌરાણિક કથા ?
જ્યારે પણ આપણે ભગવાન શિવનું ધ્યાન ધરીએ છીએ ત્યારે આપણી આંખની સામે એક પરમ વૈરાગ્ય સ્વરૂપ શિવની મુર્તિ દ્રશ્યમાન થાય છે. તેમના એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં ડમરુ, ગળામાં સર્પોની માળા પહેરેલી હોય અને મસ્તક પર અર્ધ ચંદ્ર વિરાજમાન છે. ભગવાન શિવ સાથે આ ચાર વસ્તુ કેમ જોડાયેલી છે? શું તમને આવો ક્યારેય પ્રશ્ન થયો […]
જાણો ચાલવાની સાચી રીત વિશે જેથી વજનમાં ઘટાડો થશે ફટાફટ
મિત્રો , હાલ નો આધુનિક સમયગાળા મા માનવી નું જીવન એટલું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો સમય પણ નથી રહેતો અને પરિણામે તે મોટાપા જેવી સમસ્યાઓ થી પીડાય છે. હવે આ વ્યસ્તતા ભરેલા શેડ્યુલ મા લોકો જિમ કે વર્ક આઉટ માટે પણ સમય ફાળવી શકતા નથી ત્યારે […]
જરૂર જાણો રોજ હનુમાન ચાલીસા બોલવા જ જોઈએ જેથી શરીરમાં થશે આવા ચમત્કારો
હનુમાન ચાલીસા મહાન કવિ તુલસીદાસજીએ લખ્યું છે.તુલસીદાસ પણ ભગવાન રામના ભક્ત હતા. અને હનુમાનજીને બહુજ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ હતા. જેને કારણે ચાલિસા કહેવામાં આવે છે. કોઈ પણ આ પાઠ કરે તેને ચાલીસ કહેવામાં આવે છે. નાનપણમાં આપણને કહેવામાં આવતું હતું કે,જયારે મનમાં કંઇ અશાંત લાગે તો અથવા કોઈ પણ વસ્તુથી બીક લાગે […]
જાણો જમીન પર સુવાથી શરીરને થતાં ફાયદાઓ અને આટલી બીમારીઓથી રેહશો દૂર
જો ઊંઘવાની વાત આવે તો દરેકને પથારી ઉપર પાથરેલા જાડા અને આરામદાયક ગાદલા ઉપર ઊંઘવાનું ગમે છે. અને મોટા ભાગના લોકો આરામદાયક ગાદલા ઉપર જ સુવાનું પસંદ પણ કરે છે. પણ અમુક લોકો સુવાને લઈને ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે, બેડ ઉપર સુવું વધુ સારું રહેશે કે પછી નીચે જમીન ઉપર. કારણ કે ઘણા કહે […]
જાણો ભગવાનને ચડાવેલા ફૂલ આ જગ્યાઓ પર રાખવા જોઈએ
દરેક કોઈ ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય છે આ સિવાય પ્રસાદ કે દાનના સ્વરૂપે પણ કંઈક ને કંઈક લોકો દ્વારા ચઢાવવામાં આવે છે.ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદના સ્વરૂપે આપણે ચઢાવેલી વસ્તુઓને ગ્રહણ પણ કરીયે છીએ પણ શું તમે જાણો છો કે ભગવાનને આપણે એક એવી વસ્તુ પણ ચઢાવિયે છીએ જે તમારું ભાગ્ય બદલી નાખવાની પણ તાકાત […]
જાણી લો ઉંમરના હિસાબે તમારે કેટલા કલાકની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે
નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણા જીવનમાં ખોરાક, પાણી અને વ્યાયામ આટલી વસ્તુ માપસર હોવી જરૂરી છે. જો તેની માત્રા વધી જાય અથવા તો ઘટી જાય તો આપણું સ્વાસ્થ્ય ખરાબ થવાનું શરુ થાય છે. અને આપણે આ બધી વસ્તુઓને ફરી નિયંત્રણમાં લાવી દઈએ તો આપણું સ્વાસ્થ્ય […]
આ માતાજીની દિવસે ગુજરાતમાં અને રાત્રિના સમયે ઉજ્જૈનમાં હાજરી હોય છે જાણો તેના બીજા ચમત્કાર
પૌરાણિક શાસ્ત્રો મા દેવી સતી ના શરીર ના ભાગો જે – જે જગ્યા એ સ્થિત થયા હતા , ત્વ્મને શક્તિ સ્તંભ ના સ્વરૂપે સ્થાપિત કરવા મા આવ્યા હતા. આ પુરાણો મા ટોટલ ૫૧ શક્તિ સ્તંભો ની સ્થાપના થઈ છે એવુ માનવા મા આવે છે. આ શક્તિ સ્તંભો મા નુ એક એ હરિસિદ્ધિ માતા. આ શક્તિ […]
જાણો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ તેના પ્રકાર તથા ડાયાબિટીસથી જોડાયેલા સત્યો વિશે
આપણા દેશ માં બીમારીઓ ને લઈને વધારે કરીને લોકો સતર્ક નથી રહી શકતા અને કોઈ પણ વાત ને સાચી માની લે છે. તેમાં મધુમેહ એટલે ડાયાબીટીસ ની બીમારી પણ સામેલ છે. તમે હંમેશા લોકો ને મોં થી સાંભળ્યું હશે કે ગળ્યા નું સેવન ઓછુ કરો નહિ તો ડાયાબીટીસ થઇ જશે. આ વાત થી સાફ ખબર […]
જાણો ગોંડલ નજીક દડવા ગામના રાંદલ માતાજી નો ઈતિહાસ અને ચમત્કારો
સૌરાષ્ટ ની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મા રાંદલ માતાજી નુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલ થી મોવિયા અને ત્યા ની વાસાવાડ માર્ગે ૩૫ કી.મી ના અંતરે દડવા ગામ મા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મ ની ભાષા મા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી મા થી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે. […]
રાત્રે સૂતા પહેલા ખાઓ નારિયેળ જાણો આટલા રોગો ક્યારેય નહીં થાય
નારિયળ વિષે કોણ નથી જાણતું? નાના છોકરાથી લઈને ઘરડા સુધી દરેક એને જાણે છે. પણ દરેકને એના ફાયદા ખબર નથી હોતા. આજે અમે તમને એના ફાયદા વિષે જણાવીશુ. અત્યારની ઋતુઓમાં ઘણી એવી વસ્તુ હોય છે, જેનું સેવન કરવાથી આપણી બોડીને ઠંડક તો મળે છે. સાથે સાથે આપણે પોતાનામાં એનર્જી પણ અનુભવીએ છીએ. ઉનાળામાં ઘણા ફળ […]
જાણો શિવલિંગમાં છુપાયેલા આ રહસ્યો ને લીધે અન્ય પથ્થરો થી પડે છે જુદું
શુ કોઈ એક સામાન્ય પથ્થર ને પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તે દેહધારી બની જાય છે. શુ એક સામાન્ય શિવલીંગ અનંત બ્રહ્માંડ મા વસેલા ઈશ્વર સુધી તમારી પીડાઓ પહોચાડી શકે ? હાલ આ પ્રશ્ન વિશે નુ સમાધાન મેળવીએ. ભૌતિક કારણો મા એવુ દર્શાવાયુ છે કે પ્રભુ શિવે વિષપાન કર્યુ. જેથી તેમના દેહ મા અગ્નિ ઉત્પન્ન થવા લાગી […]
જાણો ‘જ્યાં હોય હરડે ત્યાં ન હોય દાક્તર’ અને તેના 32 ગૂણ વિશે
હરડે એક દિવ્ય ઔષધી છે, જે સદીઓ થી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેને સંસ્કૃત માં ‘હરીતકી’ પણ કહેવામાં આવે છે. હરડે બે પ્રકારની હોય છે, નાની અને મોટી હરડે જેનું ઝાડ સીધું અને પહોળું હોય છે. જો તેના રંગ અને સ્વાદ ની વાત કરીએ તો ,તે કાળા અને પીળા રંગ ની હોય છે, જેનો […]
શા માટે અસ્થિ વિસર્જન હરિદ્વારના બ્રહ્મકુંડમાં કરવામાં આવે છે અને તેની પૌરાણિક કથા વિશે ?
સનાતન પરંપરામાં માણસ જીવનની શરૂઆતથી લઈને તેની અંતિમ યાત્રા સુધી ગંગાથી જોડાયેલો રહે છે. જીવતા જીવ કોઈ પાપથી મુક્તિ માટે તો કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડુબકી લગાવે છે. તો અંતિમ સંસ્કાર પછી પણ તેમની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર ગંગા અવતરણ થયું હરિદ્વારન તીર્થ પુરોહિતનું પંડિત કહે છે જે હરિદ્વાર […]
જાણો રુદ્રાક્ષનું આધ્યાત્મિક મહત્વ અને તેના પ્રકારો વિશે
રૂદ્રાક્ષ શબ્દની સંધી છુટી પાડીએ તો રૂદ્ર+અક્ષ એમ થાય. હવે તેનો અર્થ સમજીએ તો રૂદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંખ. ભગવાન શિવના આંસુ પૃથ્વી પડ્યા અને તેમાંથી એક વૃક્ષ બન્યું અને તેના પર જે ફળ આવ્યા તેને રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ખુબ મહત્વ છે. આવો જાણીએ રૂદ્રાક્ષના આધ્યાત્મિક […]
જાણો મોગલ માતાના આ પરચાને લીધે આજે પણ ભગુડા ગામમાં તાળું મારવામાં આવતું નથી
એવું કહેવાય છે, કે આખા ભારતમાં માત્ર બે ગામ એવાં છે જ્યાંના રહેવાસીઓના ઘરોમાં કદી તાળા લાગતાં નથી. એક છે મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવરા, અને બીજું છે ગુજરાતના ભાવનગર જીલ્લામાં આવેલું ભગુડા! એક શનિદેવનું ધામ છે તો બીજું આદ્યશક્તિ મોગલ માતાનું તીર્થસ્થાન છે. મોગલધામ ભગુડાની વિશેષતા એ બાબતે ખાસ્સી પ્રખ્યાત છે કે અહીંના ઘરોનાં બારણાં કદી […]
જાણો દુનિયાનું એક માત્ર એવું મંદિર જ્યાં ટપાલ લખવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થશે
લગભગ દરેક લોકો ગુરુ અને ભગવાન પર વિશ્વાસ કરતા હોય છે. ભગવાન એના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જ્યાં ઘણા ચમત્કાર થાય છે અને દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. કોઈ પણ મંદિર હોય ત્યાં ગણેશજી ની મૂર્તિ તો રાખવામાં આવે જ છે. અને એમાં પણ ગણેશ જી […]
જાણો સુખ-સમૃદ્ધિ માટે તમારા ઘરમાં આ પાંચ વૃક્ષ માથી એક વૃક્ષ તો જરૂર વાવવું જોઈએ
મિત્રો, છોડ અને વૃક્ષ તો લગભગ બધા ઉછેરતા હોય છે. કારણ કે તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને મહત્વ છે. મિત્રો છોડ અને ઝાડની મદદથી આપણી આસપાસની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને આપણી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ અમુક છોડ એવા પણ છે જે આપણા ઘરમાં ફરજીયાત હોવા જ જોઈએ, જેના કારણે આપણા […]
જાણો ભગવાન શિવજીએ જીવનને સરળ બનાવવાના માટે પાર્વતીજીને બતાવેલા રહસ્યો વિશે
ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું. માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર […]
શું તમે જાણો છો આ રહસ્યમયી કુંડ વિષે જેમાં બિલીપત્ર સિવાય એક પણ પાન ડૂબતાં નથી ?
આમ તો ભારતમાં ઘણા બધા તીર્થ સ્થાનો રહસ્યમય છે કે તેની પાછળનું કારણ હજુ પણ નથી મળ્યું તેવા જ એક તીર્થ સ્થાનની વાત અમે આજે કરવા જઇ રહ્યા છીએ જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. હા મિત્રો, એક એવો કુંડ છે જેમાં બને છે એકદમ અદ્દભુત ઘટના. જ્યાં તમે બીલીપત્ર નાખશો તો તે પાણીમાં તરવાને […]
શું તમે જાણો છો મનુષ્ય જીવનમાં ભાગ્ય મોટું હોય છે કે કર્મ ?
મિત્રો આપણા મનમાં હંમેશા એક સવાલ રહેતો હોય છે કે કર્મ મોટું કે ભાગ્ય ? કોઈ કહે છે કર્મ કરો તેનું ફળ મળી જશે, તો કોઈ કહે છે કે ભાગ્યમાં હશે તો મળી જશે. કોઈ કહે છે કર્મ સર્વશ્રેષ્ઠ છે તો કોઈ કહે છે ભાગ્ય ખુબ બળવાન છે. પરંતુ આ વાતનો સચોટ ઉત્તર ગીતામાં જણાવેલો […]
જાણો વૃંદાવનમાં આવેલા નિધિવનની સત્ય હકીકતો વિશે જ્યાં આજે પણ રાધા અને કૃષ્ણ રાસ રમે છે
ભારતમાં ઘણી ઘણી એવી જગ્યાઓ છે , જ્યાં તે પોતાના દામનમાં રહસ્યો સમાવેલા છે તેમાંથી એક જગ્યા છે વૃંદાવનમાં આવેલ નિધિવન જેના વિષે એવું માનવામાં આવે છે કે, ત્યાં રોજ રાત્રે કૃષ્ણ ગોપીઓ સાથે રસ રચાવે છે. એ જ કારણ છે કે સ્વરે રોજ બોલવામાં આવતા નીધીવનને સંધ્યા સમયની આરતી પછી બંધ કરી દેવામાં આવે […]
જાણો આ યોદ્ધા પાસે હતું સૌથી શક્તિશાળી અસ્ત્ર જેના ઉપયોગથી આખું મહાભારત પૂરું થઈ જાત…
પ્રાચીન ઇતિહાસમાં ઘણા બધા એવા અસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો જે આપણા હાલના ગ્રહોને પણ તબાહ કરી શકતા હતા. આ બધા અસ્ત્રનું જ્ઞાન દેવતાઓ અને અમુક ખાસ લોકોને જ હતું. પ્રાચીન ઇતિહાસમાં દેવતાઓની વચ્ચે પણ ઘણા બધા યુદ્ધ થયા હતા જેમાં અલગ અલગ અસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આપણા મનમાં એ સવાલ થાય કે […]
જાણો ઘરમાં આ પ્રકારનો દીવો (દિપક) પ્રગટાવવો જોઈએ જેથી સુખ-સમૃદ્ધિમાં થશે વધારો
મિત્રો આપણી સંસ્કૃતિમાં રોજ સવારે અને સાંજે પૂજાપાઠ કરવાની પદ્ધતિ ખુબ પૌરાણિક સમયથી ચાલતી આવે છે. હિંદુ ધર્મ અનુસાર ઘણા લોકો સાંજે અને સવારે આરતી અથવા ઘરમાં રહેલા નાના એવા મંદિરમાં દિપક પ્રગટાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગાયના ઘીનો દિપક કરવાથી માત્ર મંદિરની જ શોભા નથી વધતી પરંતુ તમે તમારા પરિવારને […]
શું તમે જાણો છો હવન કરતી વખતે ‘સ્વાહા’ શબ્દ બોલવાનું રહસ્ય અને મહત્વ વિશે ?
હિન્દુધર્મમાં કોઈ પણ શુભકાર્ય હોય, હવન વગર પૂરું નથી થતું. એવું માનવામાં આવે છે કે હવનના માધ્યમથી મનુષ્ય પોતાનો અવાજ દેવતાઓ સુધી પહોંચાડી શકે છે. અને આપણાં પૌરાણિક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે હવન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આપણે અનેક હવનના દર્શન કર્યા હશે. તેમજ તમે તમારા ઘરે પણ ક્યારેક હવનનું […]
જાણો આ કારણે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવો ને જુગાર રમતા રોક્યા નહીં
આપણે બધા જાણીએ જ છીએ કે આ સમગ્ર સંસાર નુ સંચાલન પરમપિતા પ્રભુ જ કરે છે. પ્રભુ ની ઇચ્છા વગર એક પાન પણ હલતું નથી. તો શું કામે વધી રહ્યો છે આ સમગ્ર વિશ્વ મા પાપ? શું કામે અસત્ય સત્ય પર થઇ રહ્યું છે હાવી ? શા માટે સમગ્ર સંસાર મા નીતિ ચૂકાય રહી છે? […]
શું તમારા ઘરની નજીક કોઈ મંદિર આવેલું છે, તો આ કામ અચૂક કરવું જોઈએ ?
મિત્રો , જ્યારે પણ તમે નવું ઘર બનાવો છો અથવા તો નવા ઘર ની ખરીદી કરો છો ત્યારે એક વસ્તુ નું અવશ્ય ધ્યાન રાખવું કે ઘર ની આજુબાજુ નું વાતાવરણ કેવું છે? તમાર ઘર ની આજુબાજુ નું વાતાવરણ તમારા ઘર પર ખાસ્સો પ્રભાવ પાડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર વિશે ના અમુક નીતિ નિયમો હોય […]
જાણો પ્રસાદ સ્વરૂપે અપાતા ચરણામૃતનું મહત્વ, ઈતિહાસ, અને ચમત્કારિક ફાયદાઓ વિશે
મિત્રો કોઇ પણ નાના મોટા મંદિરમાં પૂજા અથવા આરતી પૂરી થયા પછી પ્રસાદ સ્વરૂપે ચરણામૃત લોકોને આપવામાં આવે છે. આપણે આ ચરણામૃત ગ્રહણ તો કરી લઈએ છીએ પરંતુ તેની પાછળનું મહત્વ શું છે અને ચરણામૃત ગ્રહણ કરવાથી શું શું ફાયદા થાય છે તે નથી જાણતા હોતા. સામાન્ય જળ જ્યારે ભગવાનના ચરણોમાં અર્પિત થાય છે ત્યારે […]
શું તમે જાણો છો પૃથ્વી પર આવેલા લોક વિશે તથા તેની ખાસિયતો ?
મિત્રો આજે અમે તમને પૃથ્વી લોક સિવાયના એવા જગત છે. જેના રહસ્યો આજ સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલી નથી શક્યું. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તેને જ માત્ર એક જગત સમજીએ છીએ. પરંતુ વાસ્તવમાં એવું નથી. પૃથ્વી કરતા પણ બીજા ઘણા બધા જગત છે. જેની માનવને ખબર જ નથી. તેના વિશે વૈજ્ઞાનિકો પણ ટુકા […]
જાણો શનીદેવના આ ચમત્કારિક મહામંત્ર અને જાપ વિધિ વિશે
મિત્રો કોઈ પણ મનુષ્યનું નસીબ અને ભવિષ્યના વિષયમાં શનિદેવને સૌથી બળવાન અને શક્તિશાળી માનવામાં આવ્યા છે. તેથી મિત્રો શનિદેવની પૂજા અને ઉપાસના એક ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ધનવાન બનાવી શકે છે. તો બીજી બાજુ શનિદેવ કોપાયમાન થાય તો તે વ્યક્તિનું જીવન પણ મુશ્કેલ બનાવી શકે છે. કારણ કે શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે. જો […]
શું તમે જાણો છો, શ્રી ગણેશજીના અંગોમાં છુપાયેલા મનુષ્યો માટેના સંદેશો ?
ગણેશજીની પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેમની પાસેથી અનેક વસ્તુઓ શિખવા પણ મળે છે. બુદ્ધિના દેવતા ગણેશ ભગવાન મંગલમૂર્તિ કહેવાય છે. તેમના દરેક અંગમાં જીવનને જીવવાનો સંદેશ અને યોગ્ય દિશા દર્શાવાઈ છે. ગણેશજી સમૃદ્ધિના દેવતા છે અને તેમને વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજાથી […]
જાણો પાંચ હજાર વર્ષ પહેલા કરવામાં આવેલી કળિયુગની આ ભવિષ્યવાણી અત્યારે સાચી સાબિત થઈ રહી છે
આપણો હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ છે. અને હિંદુ ધર્મ જ એક એવો ધર્મ છે જેમાં ઘણા બધા દેવી-દેવતાઓએ મનુષ્ય અવતાર લીધો છે અને દુષ્ટોનો અંત કર્યો. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા અવતારોએ લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો છે. અને ભારતમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે. તેમજ આ ધર્મ સાથે […]
જાણો તમારા શરીરના આ 6 સંકેતો બતાવે છે કે તમે આજે ઓછું પાણી પીધું છે
મિત્રો આપણે બધાએ ઘણા બધા લોકોના મોઢે એ વાત સાંભળી હશે કે, દિવસભરમાં સાત થી આઠ ગ્લાસ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. આપણા શરીરમાં પાણીની કમી અને પાણીનો વધારો બંને સારૂ નથી. હંમેશા આપણે વધારે તરસ લાગવા પર પાણી પીએ છીએ. એનાથી આપણી તરસ તો મટી જાય છે, પણ આપણા શરીરને આખા દિવસમાં […]
શું તમે જાણો છો સાળંગપુર કષ્ટભંજન દેવ ના રહસ્યમય ઈતિહાસ વિશે ?
મિત્રો આજે અમે એક એવા ઐતિહાસિક સ્થળ વિશે તમને જણાવશું. આ લેખ માત્ર વાંચીને પણ તમે તેની કૃપા મેળવી શકો એવા એક સ્થાન વિશે અને તેના ઈતિહાસ વિશે આજે માહિતી આપશું. મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર હનુમાનજીના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ તેમાં જો કોઈ ખાસ શ્રદ્ધાનું અને આસ્થાનું ધામ હોય તો એ છે સાળંગપુર […]
શું તમે જાણો છો ગિરનારના 9999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યા તેની સત્ય હકીકત વિશે ?
મિત્રો જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે. તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો, […]
શું તમે જાણો છો મહાદેવના 19 અવતારો ની પૌરાણિક કથા વિશે ?
પૃથ્વી પર ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક ભગવાન સીધા જ અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને પણ અવતાર ધારણ કરતા હોય છે. જયારે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તો એમાં સજીવો ઉત્પ્પન્ન થયાં એ પહેલેથી જ પૃથ્વી તો હતી જ પરંતુ એમાં સજીવો હતાં નહિ. પૃથ્વી તો બ્રહ્માંડ સાથે જોડાયેલી જ […]
જાણો ભગવાન ગણપતિજીના સિઘ્ધિવિનાયક મંદિર વિશે
જો કોઈને રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો એને સખત સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે. કાંઈ નસીબ દરેકને સાથ આપે એવું ના બને. આ નિયમ ફક્ત મનુષ્યને જ લાગુ પડે છે એવું પણ નથી. ઘણી વાર દેવી દેવતાઓનાં મંદિરોએ પણ ખ્યાતિ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. વર્ષોના અસ્તિત્વ પછી લોકો […]
જાણો ઋષિ પંચમીને દિવસે ભારતના 7 મહાન ઋષિ મુનિઓ વિશે
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે. અહી રજુ છે વૈવસ્તવત મનુના સમયમાં જન્મેલા […]
જાણો ગણેશજીનું વાહન ઉંદર કેવી રીતે બન્યું તેની પૌરાણિક કથા દ્વારા
ઉંદર ભગવાન ગણેશજીનું વાહન છે, ગણેશજી હંમેશા ઉંદર પર વિરાજમાન રહે છે. શું તમે જાણો છો કેવી રીતે ભગવાન ગણેશે ઉંદરને પોતાનું વાહન બનાવ્યું છે.. તેમણે પોતાના વાહન તરીકે ઉંદર જ કેમ પસંદ કર્યું? શાસ્ત્રોમાં એક કથામાં તેનું વર્ણન કર્યુ છે. જાણો, શાસ્ત્રમાં દર્શાવેલી કથા વિશે. ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. શિવપુરાણમાં પણ ગણેશે ઉંદર […]
જાણો ગણેશજીના બાર નામ વિષે, વ્રત વિધિ અને પુજા કરવાની રીત
ગણેશજીની ઉત્પત્તિની કથા ગણેશજીની ઉત્પત્તિની એક બહુ પ્રચલિત કથા પ્રમાણે માતા ભગવતી પાર્વતીજી અને કૈલાસપતિ ભગવાન શંકર આનંદ ઉલ્લાસપૂર્વક જીવન પસાર કરતા હતા. એક દિવસ એવું બન્યું કે ભગવતી ઉમા સ્નાનાગારમાં હતા અને બહાર દ્વારપાળ તરીકે નન્દી ઊભા હોવા છતાં મહેશ્વરે માતાજી સ્નાન કરે છે એવા નન્દીના નિવેદનને અવગણીને સ્નાનાગારમાં પ્રવેશ કર્યો. આથી માતા પાર્વતી […]
શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી અને તેનું મહત્વ ?
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં તો ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત […]
જાણો સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડી ના ઇતિહાસ વિશે
આપણા દેશ ના ઈતિહાસ મા જેટલો ફાળો મનુષ્યો નો છે તેટલો જ ફાળો પ્રાણીઓ નો પણ છે. આપ સૌ રાણા પ્રતાપ ના ઘોડા ચેતક વિશે જાણો છો તથા નેપોલીયન ના ઘોડા બ્યુ સેફેકેસ થી પણ માહિતગાર છો. તો આજે તમને એક આવા અલૌકિક ઘોડા વિશે ની ચર્ચા કરીશુ. આ છે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની […]
જાણો આ કારણે મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલની આરતી થાય છે ભસ્મથી
તો દોસ્તો તમામ માણસોએ ઉજ્જૈન મા આવેલુ મહાકાલેશ્વર મંદિર તો જોયું જ હશે અથવા તો તેના વિશે સાંભળ્યું હશે કે ત્યાં દરરોજ સવારે ભગવાન મહાકાલ ની ભસ્મ થી આરતી કરવામા આવે છે. તો ઘણા માણસો ને એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ રાખ કઈ હોય છે. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે […]
મંદિર ની રક્ષા માટે ઘેલો 7 દિવસ સુધી માથા વગર લડ્યો જાણો ઘેલા સોમનાથની પૌરાણિક કથા વિશે
સૌરાષ્ટ્ર મા સ્થિત રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકા થી ૨૦ કી.મી દૂર નદી ના તટ પર આ ઘેલા સોમનાથ નુ ધામ આવેલુ છે. હાલ તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશુ. આ મંદિર ના રક્ષણ પાછળ કેવી રીતે એક ઘેલા વાણિયાએ પોતાના જીવ નુ બલિદાન આપ્યુ. જેના સ્મરણરૂપે આ જગ્યા નુ નામ ઘેલા સોમનાથ પડયુ. આ મંદિર […]
જાણો જુનાગઢના ગિરનારમાં આવેલા ચોકાવનારા રહસ્યો વિશે
આપણાં જૂનાગઢમાં આવેલા ગરવા ગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મધ્યાનમાં કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની […]
જાણો કોની ભક્તિ થી સોમનાથ મહાદેવ મંદિર નામ પડ્યું ?
અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર. આ આર્ટીકલના માધ્યમથી આજે આપણે, સોમનાથ મહાદેવની વૈદિક કાળમાં થયેલી સ્થાપના અને આધુનિક કાળમાં થયેલી પૂનઃસ્થાપના વિશેની રોચક વાતો જાણીશું. સૌરાષ્ટ્ર(ગુજરાત)માં પશ્ચિમી અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મહાદેવ સૌથી જૂનું અને […]
એક અનોખુ શિવ મંદિર જે સવા લાખ ટન ગ્રેનાઈટ થી બનેલુ હોવા છતાં પણ તેનો પડછાયો નથી પડતો, જાણો તેનું રહસ્ય
મિત્રો , આપણો દેશ અત્યંત પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. અહી અનેકવિધ પૌરાણિક સ્થાપત્યો છે જે જે-તે યુગ માં ઘટીત ઘટનાઓ અંગે થી આપણ ને માહિતગાર કરે છે. આ સ્થાપત્યો માં ના અમુક સ્થાપત્યો નાશ પામી ચૂકયા છે તો અમુક હાલ હજુ પણ અડીખમ સ્થિત છે. આ તમામ સ્થાપત્યો આપણાં દેશ ની ગૌરાન્વિન્ત પ્રતિષ્ઠા નું વર્ણન […]
જાણો માળામાં રહેલા 108 મણકા ના રહસ્ય વિશે
સત્ય એક છે, પરંતુ સાક્ષરો કહે છે કે તે વિવિધ પ્રકારે છે. ભારતીય જ્ઞાન એનો પડઘો પાડે છે. અંતિમ સત્ય એ છે કે સૃષ્ટિ સર્જન એ ભગવાન તરફથી મળેલ સ્પષ્ટીકરણ છે એને તેનો ભગવાનમાં વાસ છે અને ભગવાનમાં વિલય થયેલ છે. સમગ્ર સર્જનમાં કે જેમા સ્વર્ગો, આકાશગંગાઓ, ગ્રહો, તારાઓ, માનવજીવો અને અન્ય જીવોનો સમાવેશ થાય […]
જાણો દ્વારકાધીશ ની ધજા પાછળ છુપાયેલા છે આટલા રહસ્યો અને ધજાના રંગનો મતલબ
ગુજરાતનું દ્વારાકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત છે કે પવન ગમે […]
જાણો દુનિયાના આ અનોખા મંદિર વિશે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે
પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે. મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપુતોના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું […]
જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વ
વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે, વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદાં-જુદાં મંદિરોમાં જુદાં-જુદાં રંગ ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા […]
જાણો ગાંધીનગર પાસે આવેલા ધોળેશ્વર મહાદેવનો મહિમા અને પૌરાણિક કથા
કાશી વિશ્વનાથના દર્શનની અનુભૂતિ કરાવતા પાટનગરના ધોલેશ્વર મહાદેવ ગાંધીનગર, ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે બિરાજેલા ધોળેશ્વર મહાદેવનો ઇતિહાસ મહારાજા પુના પેશ્વાના સમયનો છે. ધોળેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો મંદિર પરિસરમાં યોજવામાં આવે છે. જ્યારે શ્રાવણ મહિનામાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે. ધોળેશ્વર ભગવાન અને ગુજરાતના કાશી વિશ્વનાથની […]
મહાદેવના માતા-પિતા ની પૌરાણિક કથા અને જાણો ૐ શબ્દ ની ઉત્પતિ વિશે
ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે. તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે, હિન્દૂ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે ભગવાન શિવ, વેદમાં તેમને રુદ્રના નામથી ઓળખવામાં આવે છે. શિવ મનુષ્યની […]
જાણો ગુજરાતના અનોખા મંદિર વિષે જે દિવસ માં બે વખત દર્શન આપી સમુદ્ર માં ડૂબી જાય છે
ગુજરાત માં સ્થિત આ મંદિર ને સ્તંભેશ્વર મહાદેવ ના નામ થી ઓળખવામાં આવે છે. આ મંદિર દિવસ માં બે વખત દર્શન આપીને પોતાને સમુદ્ર ની લહેરો માં ગાયબ થઇ જાય છે. આપણા દેશ માં દેવી-દેવતાઓ ની બહુ માન્યતા છે અને તેમનું અસ્તિત્વ પણ સદીઓ થી બનેલ છે. ભારત માં જેટલા પણ મોટા મંદિર છે તેમની […]
જાણો ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં થતી ગંભીર બીમારીઓ વિષે
માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. જેનું કારણ છે કે જીવતા રહેવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. તેને પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ સહેલાઇથી બહાર નીકળી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે ઊભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો તમે રોજ ફ્રીઝમાંથી બોટલ નીકાળીને એક ઘૂંટમાં […]
જાણો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોનો મહીમા અને મહત્વ વિષે
શ્રાવણ મહિનો શરૂ થતા જ ભક્તો પોતાના ભક્તિ-ભાવ આસ્થા અને પુજન સાથે શિવમંદિર તરફ જાય છે. ભગવાન શિવ જ એકમાત્ર દેવ છે જેઓ નિષ્કલ અને સકળ બંને છે એટલે જ એમની લીંગ અને મૂર્તિ એમ બંને રૂપોનું પૂજન થઇ શકે છે. એક એવી માન્યતા પણ છે કે શ્રાવણ માસ દરમિયાન બાર જ્યોતિર્લિંગોના દર્શનથી જન્મ જન્મના […]
જાણો ભગવાન શ્રીકૃષ્ણ શા માટે પોતાના મુકુટમા રાખે છે મોરપંખ ?
ભગવાન કૃષ્ણના મુકુટમાં જે મોરપંખ છે તેના પાછળ ઘણી માન્યતાઓ છે. કહેવું ચે કે આ મોરપંખથી આટલે લાગણી હતી કે તેને તેમના શ્રૃંગારનો ભાગ બનાવી લીધું હતું. પ્રભુના દરેક સ્વરૂપમાં એક વસ્તુ જે સમાન છે તે આ મોરપંખ જ છે. આવો જાણીએ મોરમુકુટ ધારણ કરવા પાછળ કઈ-કઈ માન્યતાઓ છે. મોરની પવિત્રતાથી પ્રભાવિત પ્રભુ બધા સંસારમાં […]
જાણો જન્માષ્ટમી નું મહત્વ, પુજા વિધિ, મંત્ર જાપ અને શુભ મુર્હુત
કૃષ્ણ ભક્તિ માટે જન્માષ્ટમી નો તહેવાર ખુબ જ ખાસ દિવસ માનવામાં આવે છે, આ દિવસે દેશના દરેક ખૂણે ખૂણે કૃષ્ણ ભક્ત કૃષ્ણ જન્માષ્ટમી નો ઉત્સવ ખુબ જ ધૂમધામ થી મનાવે છે. જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણ ભક્ત ઉત્સવ ની તૈયારીઓ માં લાગી જાય છે. કૃષ્ણ જન્માષ્ટમી નો તહેવાર ખુબ જ જલ્દી આવવાનો છે, જન્માષ્ટમી નો દિવસ […]
શું તમે જાણો છો શ્રીકૃષ્ણ ની વાંસળીમાં છુપાયેલા રહસ્યો અને અમરકથા વિષે ?
દરેક કાનુડાની વાંસળી વગાડતી મૂર્તિ જરૂર જોતા હશે. શ્રીકૃષ્ણની વાંસળી કાયમ બધા લોકોને જિજ્ઞાસાનુ કેન્દ્ર રહી છે. મોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાંસળીનુ રહસ્ય અને તેની પાછળની વાર્તા નથી જાણતા. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીમાં જીવનનો સાર છુપાયેલો છે. આવો અમે તમને બતાવીએ છે. શ્રીકૃષ્ણની વાંસળી સાથે જોડાયેલ તથ્ય. એકવાર શ્રીકૃષ્ણ યમુના કિનારે પોતાની વાંસળી વગાડી રહ્યા હતા. વાંસળીની […]
જાણો શીતળા સાતમનું મહત્વ, વ્રત વીધી અને તેની વ્રત કથા વિષે
વ્રતની વિધિ: શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વ્રત કથા: એક ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે […]
જાણો શ્રીકૃષ્ણઃ શરણં મમ મંત્ર નો અર્થ અને તેનું મહત્વ
શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ […]
જાણો રાંધણછઠ અને તેના ખાસ મહત્વ વિષે
શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે. હવે બુધવારથી તહેવારો શરૂ થતાં હોઇ ચાર દિવસ તમામ પરિવારો અને મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહેશે. સમગ્ર હિઁદુ સમાજમાં શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે છે. કારણ કે આ મહિનો શાસ્ત્રોકત રીતે […]
જાણો નાગ પંચમી ને દિવસે આ કારણે નાગ ની પુજા થાય છે, અને તેની ધાર્મિક માન્યતા
આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયુ છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ માહની શુકલ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ […]
જાણો બોળચોથ નું મહત્વ, વ્રત વિધિ અને તેની પૌરાણિક કથા વિષે
હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા […]
જાણો શિવલિંગ પર રાખવામા આવતા કળશ ના રહસ્ય વિષે
હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણના મહિનમાં તો શિવ ભક્ત ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવવામાં આવે છે. અનેક મંદિરોમાં શિવલિંગ પર કળશ પણ લાગેલો હોય છે જેમાંથી સતત 24 કલાક જળના ટીપા પડતા રહે છે. ઘણા ઓછા લોકોને તેના પાછળના તર્ક વિશે ખબર હશે. આવો જાણીએ શિવલિંગ […]
માપસર ચોકલેટ ખાવાથી થશે આ અદ્ભુત ફાયદાઓ
ખાસ કરીને લોકો ચોકલેટ ખાવાના શોખીન હોય છે ચોકલેટ ખાઇને લોકોને સંતુષ્ટિનો અનુભવ થાય છે. જો તમે પણ ચોકલેટ લવર છો તો તમને આ જાણીને ખુશી થશે કે ચોકલેટ ખાવથી તમારી ઉંમર પણ વધી શકે છે. આ વાતની પુષ્ટિ હાલમાં થયેલી એક અભ્યાસના રિપોર્ટમાં કરવામાં આવી છે. અભ્યસાની રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોકલેટ ખાવાથી અને […]
શું તમે જાણો છો કેદારનાથ મંદિર ના ઈતિહાસ અને તેની વાસ્તુકલા વિષે ?
4 વર્ષ પહેલા કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાય ગયો હતો. ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. સાઢા 11 હજાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ વિરાજમાન છે અને બસ આ જ મંદિર હવે બાકી બચ્યુ હતુ. વાદળ ફાટવાથી અહી […]
તમે નહીં જાણતા હોય સ્વતંત્રતા દિવસની આ 10 અનોખી વાતો વિષે
ભારત 73મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જતિ અને પંથાઅ લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે […]
જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત,વિધિ અને આ મંત્ર નો જાપ કરવાથી વધશે ભાઈ નું આયુષ્ય
શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 15 ઓગસ્ટ ગુરૂવારના દિવસે આવે છે. રક્ષાબંધન ગુરુવારના દિવસે હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું ભદ્રા નથી કે કોઈ પ્રકારનું ગ્રહણ પણ નથી. એટલા માટે આ રક્ષાબંધન શુભ સંયોગ તેમજ ભાગ્યશાળી પણ કહેવામાં આવે છે. કહેવામાં […]
જાણો દરરોજ છાશ પીવાના છે આટલા ફાયદા
દૂધમાંથી બનેલા પદાર્થોનું સેવન કરવું તે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેમ કે દહીં, પનીર અને છાશ. આ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં એક પ્રકારની ઠંડક આપતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું દરરોજ છાશ પીવાના ફાયદાઓ.. ખાસ કરીને કેટલાક લોકોને ભોજનની સાથે છાશ પીવાની ટેવ હોય છે. તો આવો જાણીએ […]
શું સવારના નાસ્તામાં બ્રેડ ખાઈ શકાય ?
સવારના નાસ્તામાં મોટાભાગના લોકો બ્રેક ખાવાનું પસંદ કરે છે. બ્રેડનો ઉપયોગ અલગ અલગ ફોર્મમાં થાય છે. કોઈ સાદી બ્રેડ ખાતા હોય છે, કેટલાક લોકો ચા સાથે ટોસ્ટ લેતા હોય છે. કોઈ સવારે વેજીટેબલ સેન્ડવિચ ખાતા હોય છે. પરંતુ સરવાળે પ્રશ્ન એવો થાય છે કે સવારે નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારી બાબત છે કે […]
ખાંડવાળા ફ્રૂટ જ્યુસ પીવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી
ભરપેટ જમ્યા બાદ અનેક લોકો ખોરાક પચાવવા માટે સોડા પીતાં હોય છે. ક્યારેક સોડા પીવી બરાબર છે પરંતુ જે લોકો નિયમિત સોડા પીતા હોય છે તેમણે ચેતી જવું કારણ કે સોડા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સોડા નિયમિત પીવાથી સ્થૂળતા વધે છે અને આંતરડાને પણ નુકસાન થાય છે. જો કે માત્ર સોડા જ […]
જાણો ભાત ખાઈને કરી શકશો બ્લડ શુગર કંટ્રોલ
ડાયાબિટીસના દર્દીઓને પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ડાયટમાં જો ફેરફાર કે બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિ માટે તે ઘાતક પણ સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે દરેક ડાયાબિટીસના દર્દી માટે પ્રશ્ન હોય છે કે તે ચોખા એટલે કે ભાતનું સેવન કરી શકે કે નહીં. કારણ કે માન્યતા છે કે ડાયાબિટીસના દર્દીઓએ […]
સવારે ઉઠીને આટલું પાણી પીવાથી આ ગંભીર બીમારીઓ થી રહેશો દૂર
આપણામાથી મોટાભાગના લોકો સ્વાસ્થ્યને લઈને ખુબજ લાપરવાહ હોય છે. નાની નાની સમસ્યાઓને ગણકારતા નથી તેમજ જે રૂટીન કાર્યો કરવા જોઈએ તેનાથી યા તો અજાણ્યા હોય છે અથવા તો તેવુ કરવામાં કોઈને કોઈ રીતે આળસ કરી જતા હોય છે. આવી જ એક સામાન્ય વાત છે સવારે ઉઠીને પાણી કેટલું પીવું જોઈએ તે. અમુક સમસ્યા ઓ જેવી […]
જાણો શ્રી સ્વામિનારાયણ ભગવાને ખૈયા ખત્રી ને બતાવ્યા આટલા ચમત્કાર, જેથી ખૈયા ને દૃઢ નિશ્ચય થયો.
એક દિવસ ખૈયો પોતાને ઘેરથી શ્રીજીમહારાજને દર્શને આવતો હતો તેણે માર્ગમાં ચાલતાં મનમાં એવો સંકલ્પ કર્યો જે, દોઢ શેર જલેબી માગ્યા વિના મહારાજ મને આપે, તો તે ભગવાન ખરા. પછી શ્રીજીમહારાજને સમીપે આવીને પગે લાગીને બેઠો. ત્યારે શ્રીહરિએ પૂછ્યું જે, ખૈયા ભક્ત ! જલેબી જમશો ? ત્યારે કહ્યું જે, તમે જમાડો તો જમીએ. ત્યારે તે […]
જાણો ચમચી નહીં પણ હાથથી જમવાથી પેદા થશે આટલી વિશેષ ઉર્જાઓ
વેદ અનુસાર હાથ સૌથી કિમતી અંગ છે અને દરેક આંગળી પાંચ તત્વોનો વિસ્તાર છે. અંગૂઠાના માધ્યમથી અંતરિક્ષ આવે છે. તર્જનીની સાથે હવા આવે છે. મધ્ય આંગળી અગ્નિ છે. રીંગ ફીંગર પાણી છે અને નાની આંગળી પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી હાથથી ખાવાથી તે પાંચ તત્વ ઉત્તેજિત હોય છે અને પેટમાં પાચન રસને લાવવા મદદ કરે […]
નરણા કોઠે તુલસીના પાન ખાવાથી થશે અનેક લાભ
તુલસીના છોડને ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે. આ છોડને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મથી ઊંડો સંબંધ છે સાથે જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. રોજ સવારે તુલસીના પાન ખાવાની આદત પાડવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. તેનાથી ન માત્ર શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ દૂર હશે. પરંતુ પાચન પણ યોગ્ય રહેશે. – તુલસીમાં […]
આજથી ખાઓ દૂધ સાથે ગોળ અને રહો તંદુરસ્ત
જો તમને ગળ્યું ખાવાનો શોખ છે અને બીમારીઓના ડરથી તમે પોતાને કન્ટ્રોલ કરી રહ્યા છો તો ગોળ તમારા માટે ઘણો સારો વિકલ્પ છે. ગોળ ખાવાથી ઘણા લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક નથી હોતો. પરંતુ જો ગોળને દૂધ સાથે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક નિવડી શકે છે. ગોળ અને દુધમાં ઘણા […]
જાણો હનુમાનજી આ રીતે તુલસીદાસ ને પ્રભુ શ્રીરામ પાસે લઈ ગયા હતા
તુલસીદાસ એ માત્ર હિન્દી જ નહીં પરંતુ સંસ્કુત લિટરેચર ના પણ ખુબ જ વિધવાન કવિ અને ખુબ જ પ્રખ્યાત સંત પણ હતા. અને ભક્તિ મુવમેન્ટ ની સાથે તેમના કામ ને લોકો એ સરહવા નું શરૂ કર્યું હતું. અને તે ભગવાન શ્રી રામ ના ભગત હતા અને અને તેઓ તેમને રીઝવવા માટે તેમના માટે કવિતાઓ પણ […]
શ્રાવણ મહિનામા લઈ આવો આ 5 વસ્તુ અને મેળવો ભોળાનાથ ના આશીર્વાદ
હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ ભગવાન શિવને સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ મહિનો ખૂબ ખાસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અને શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. આ ઉપરાંત […]
નિયમિત પણે દોરડા કુદવાથી ઘટશે વજન તમે પણ આ એક્સરસાઇઝ કરો
તમે બાળપણમાં ઘણીવાર દોરડા કૂદવાની રમત રમ્યા હશો પણ શું તમે જાણો છો કે તે એક ખૂબ સારી કાર્ડિયો એક્સરસાઇઝ છે. તે માત્ર શરીરને ટોન નથી કરતી પરંતુ આ શરીરનો સ્ટેમીના પણ વધારે છે. એક સરેરાશ વજન વાળો વ્યક્તિ જો એક મિનિટ દોરડા કૂદે તો તેની 10 કેલેરી બર્ન થાય છે. પરંતુ જો તમે એવું […]
જાણો નાગપંચમી ની પૌરાણિક કથા વિષે
જુદા જુદા ક્ષેત્રો મુજબ નાગપંચમીની કથાઓ અમે અહીં રજૂ કરી છે. આ કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુ:ખ દુર કરનારી છે કોઈપણ કથાને પૂરી શ્રધ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે. નાગપંચમી કથા – 1 કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી. એક દિવસે હળ […]
જાણો કૃષ્ણ અને સુદામાની કેવી હતી દોસ્તી
ભાગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખુબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતાં. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતાં. સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતાં હતાં ત્યારથી જ ખુબ સારા મિત્રો બની ગયાં હતાં. એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. […]
નરણા કોઠે મગફળી ખાવાથી દૂર થશે આ બીમારીઓ
મગફળીનો ઉપયોગ ઘરમાં તો થતો જ હોય છે પરંતુ શું તમે જાણો છો કે સવારના સમયે ખાલી પેટ તેનું સેવન કરવાથી કયા કયા લાભ થાય છે ? નથી જાણતા તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ મગફળી ખાવાથી 4 સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ શકે છે. સ્થૂળતા રોજ સવારે ખાલી પેટ મગફળી ખાવાથી ચરબી […]
દરરોજ સાંભળો તમારું મનગમતું સંગીત અને રહો ટેન્શન મુક્ત
રોજ રાત્રે ઊંઘ ના આવતી હોય તો હળવું સંગીત સાંભળો. નક્કી તમને સારી ઊંઘ આવશે. સંગીત માંસપેશીઓને આરામ આપે છે અને વિચારોની વ્યાકુળતા દૂર કરે છે. તમારો મૂડ ખુશમિજાજ રહે છે અને સમજશક્તિ વધે છે. ઉપરાંત કોઈ બીમારી હશે તો તે પણ ધીમે-ધીમે ઓછી થઈ જશે. એટલે જ આજકાલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને સંગીત સંભળાવવામાં આવે […]
ચોમાસામાં રોગોથી બચવા માટે જાણીલો આ ઉપાય
ચોમાસુ આવતા જ બીમારીઓનું જોખમ ઉભુ થાય છે એવામાં આપણે ઘણીવાર ત્યાં સુધી કંઈ નથી કરતા જ્યાં સુધી બીમારીની ચપેટમાં આવી ના જઈએ આપણુ પોતાના સ્વાસ્થ્યને લઈને વલણ ઘણુ ખરાબ છે ખરેખર એવી ઘણી સરળ વાતો છે જેને ધ્યાનમાં રાખીને ચોમાસામાં બીમારીઓથી કોસો દૂર રહી શકાય છે. તો ચાલે જાણીએ. ઘરને સ્વચ્છ રાખો આપ વધારે […]
શું તમે પાણી પીવાના આ ઉપાય વિષે જાણો છો ?
પાણી કેટલું પીવું જોઈએ તે અલગ-અલગ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. તેમ છતાં તંદુરસ્ત કિડની ધરાવતા પુખ્ત વયના લોકોએ દરરોજ દોઢ લિટર પાણી ચોક્કસ પીવું જોઇએ. પરંતુ પાણી પીવાના પણ પોતાના નિયમો છે. આપણું સારું આરોગ્ય પણ આ નિયમો પર આધારિત છે. તો ચાલો પાણી પીવાના આ 5 મુખ્ય નિયમો વિશે જાણીએ. ઊભા રહીને નહીં, […]
શું તમે જાણો છો સોળ સોમવારની વાર્તા વિષે ?
શ્રાવણ સોમવારની કથા મુજબ અમરપુર નગરમાં એક શ્રીમંત વેપારી રહેતો. દૂર-દૂર સુધી એમનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં એ વેપારીનુંં બધા લોકો માન-સન્માન કરતા હતા.આટલું બધુ હોવા છતા પણ વ્યાપારી અંતરમનથી ખૂબ દુ:ખી હતો. કારણ કે એ વેપારીનો કોઈ પુત્ર નહોતો. દિવસ-રાત એને એક જ ચિંતા સતાવી રહી હતી.એના મૃત્યુ પછી તેનો આટલો મોટો વેપાર અને […]
क्या आप जानते हे ब्रम्हा, विष्णु, महेश के पिता कोन थे ?
भगवान ब्रह्मा, विष्णु और महेश के संबंध और जनम के सम्बन्ध में हिन्दुओ और हिन्दू धर्म मैं भ्रम की स्थिति है। वे उनको ही सर्वोत्तम और स्वयंभू मानते हैं, लेकिन क्या यह सच है? क्या भगवान ब्रह्मा, विष्णु, महेश का कोई पिता नहीं है? वेदों में लिखा है कि जो जन्मा या प्रकट है वह […]
जाने राधाजी से जुड़ा हुआ हे वृन्दावन के इतिहास बारेमे
हालाँकि भगवान की 8 पटरानिया और 16100 रानिया थी लेकिन उनमे से किसी को भी उतनी कीर्ति नही मिली जितनी श्रीकृष्ण की पत्नी न होके भी राधा रानी को मिली थी. कभी सोचा है इसके पीछे क्या कारण रहा होगा, क्यों मिली राधा को इतनी कीर्ति जितनी किसी भी प्रेमिका को नही मिली. राधा वृन्दावन […]
क्या आप जानते हे ब्रम्हाजी का नाम शिवजी ने क्यू मांगा था जानिए इस सच्चाई से
आपको पता है हिंदू धर्म में 18 पुराण हैं. और यह सभी पुराण हिंदू भगवानों की कहानियो को बताते हैं. कुछ समान बातों के अलावे सभी कुछ हद तक तरह तरह की अपनी कहानियां बयां करते हैं. इसमें त्रिदेव (ब्रह्मा, विष्णु, महेश) के जन्म के साथ ही देवताओं की भी कहानियां सम्मिलित हैं. वेदों में […]
राधा जी ने महादेव के बारेमे ऐसा कोनसा प्रश्न पूछा जिसका जवाब देते समय श्री कृष्ण रो पड़े थे ?
शरीर से अलग जब जब आत्माओ के प्रेम की बात आती है तो हर प्रेमी की जुबान पर राधे कृष्ण का ही नाम आता है, दोनों ने आम इंसानो के जैसे धरती पर आकर शादी नहीं की पत्नी पति नहीं थे लेकिन फिर भी दोनों ने प्रेम की ऐसी पराकाष्ठा की के घर घर में […]
जानिए भगवान के कोनसे 9 अवतारो ने अपना कार्य पूरा करके पृथ्वी छोड़ी थी ?
“जब जब धर्म की हानि होती है तो माँ पुनः धर्म की स्थपना के लिए जन्म लेता हूँ!” ऐसा भगवान् का वचन है और इसके लिए हमारे ज्ञात अवतारों में से प्रमुख 10 का वर्णन शास्त्रों में किया गया है, इसमें से 9 अवतार तो हो चुके है और आखिरी कल्कि कलियुग के अंत में […]
शिवजी को क्या कहा जाता हे भंडारी जानिए उसकी पौराणिक कथा से
देवो के देव है इसलिए महादेव कहलाते है लेकिन असल में उन्होंने अपने ही शरीर में नारीत्व को भी पा (अर्धनारीश्वर) लिया है इसलिए उन्हें महादेव कहा जाता है. उमा के पति है इसलिए उमाशंकर, जटा धारण करते है इसलिए जटाशंकर, मस्तक पर चंद्र है इसलिए चंद्रशेखर कहलाते है शिव. ऐसे ही उनक हजारो नहीं […]
जानिए भगवान विष्णु शिव के गण वीरभद्र से कोन भागा था ?
बिलकुल ये ही हुआ था, भगवान् विष्णु शिव के गण वीरभद्र के सामने कुछ मिनट भी नहीं रुक सके और रणछोड़ हो गए लेकिन आखिर क्यों? वीरभद्र तो शिव के केश से उत्पन्न उनका एक गण मात्र था फिर उसमे ऐसा सामर्थ्य कैसे आया की उसने भगवान् विष्णु को रणछोड़ बना दिया. जो कुछ भी […]
ऐसी कोनसी वजह थी जिसके कारण पार्वती की माँ ने भगवान शिव को देख कर पुजा की थाली फेंकी थी ?
भगवान् शिव और शक्ति की जोड़ी वैसे तो अनादि काल से है लेकिन लोक शिक्षा के लिए हर कल्प में वो दोनों हर बार विवाह करते है. आपको जानकर आश्चर्य होगा की आज भी हिन्दू धर्म में विवाह संस्कार एकदम वैसे ही होते है जैसे शिव पार्वती का विवाह संपन्न हुआ था. इसके पूर्व जन्म […]
श्री कृष्ण वैकुण्ठ को छोड़कर चलेगए फिर भी यमुना इतनी खुश क्यू हुई जानिए इसका राज ?
यमुना नदी का अस्तित्व अब भी बचा हुआ है हालाँकि सरस्वती का श्राप पूर्ण हो गया और वो धरती से विलुप्त हो गई है. कलियुग के 10000 साल बीत जाने पर सभी की सभी नदिया धरती से गायब हो जाएगी ये शाश्त्रो का लेख है क्योंकि तब कलि का प्रभाव बढ़ जायेगा और पाप धोते […]
इस उदाहरण से जानिए ” राम भरोसे ” शब्द मे ही छुपा हे गीता का ज्ञान
साधारण बोल चाल में जब कोई काम अपने आप ही अच्छा हो जाए तो हम लोग कहते है की ये तो राम भरोसे ही हो गया, मतलब अपने आप ही हो गया. ऐसे ही फिल्म मिस्टर नटवर लाल में “ऊँची ऊँची बातो से किसी का पेट भरता नहीं राम का भरोसा जिसे कभी भूखा मरता […]
जानिए कन्याकुमारी क्यू करना चाहती थी भगवान शिवजी से विवाह ?
हमारे पुराणों में कई कहानियां बताई गई है जिनके बारे में हम शायद ही जानते है। वैसे तो भारत में कई शहरों और राज्य है जिनका कोई ना कोई इतिहास है। भारत में ही एक जगह है जो कन्याकुमारी के नाम से प्रसिद्ध है। आज हम आपको कन्याकुमारी से जुड़ी एक कथा बताने जा रहे […]
जानिए किस तरह से हुई थी ब्रम्हान्ड मे संगीत की उत्पती ?
संगीत प्रकृति के हर कण में मौजूद है। भगवान शिव को ‘संगीत का जनक’ माना जाता है। शिवमहापुराण के अनुसार शिव के पहले संगीत के बारे में किसी को भी जानकारी नहीं थी। नृत्य, वाद्य यंत्रों को बजाना और गाना उस समय कोई नहीं जानता था, क्योंकि शिव ही इस ब्रह्मांड में सर्वप्रथम आए हैं? […]
जानिए कोन थे शिवजी के 11वे रुद्र अवतार इस पौराणिक कहानी से
भगवान शिव के पूजन के लिए उचित समय प्रदोष काल में होता है। ऐसा माना जाता है कि शिव की अराधना दिन और रात्रि के मिलने के दौरान करना ही शुभ होता है। शास्त्रों के अनुसार देवी लक्ष्मी, इंद्राणी, सरस्वती, गायत्री, सावित्री, सीता, पार्वती ने भी शिवरात्रि का व्रत करके भगवान शिव का पूजन किया […]
जानिए इस वजह से माँ लक्ष्मी बेठती हे भगवान विष्णु के चरणों मे
लक्ष्मी प्राप्ति की इच्छा हर किसी को होती है। लक्ष्मी कृपा के लिए भगवान विष्णु की कृपा पाना अत्यन्त अवश्यक है क्योंकि लक्ष्मी उन्हीं के चरणों में रहती हैं। शास्त्रों में या भगवान विष्णु के किसी भी तस्वीर को देखें, आप पाएंगे कि मां लक्ष्मी सदैव उनके चरणों में बैठी उनके चरण दबाती ही दिखती […]
जानिए जया पार्वती व्रत की पौराणिक कथा को, इस व्रत से मिलता है अखंड सौभाग्यवती का आशीर्वाद
आषाढ़ मास के शुक्ल पक्ष की त्रयोदशी तिथि को जया पार्वती व्रत किया जाता है। इस दिन माता पार्वती के निमित्त व्रत किया जाता है और उनसे सौभाग्यवती और समृद्धशाली का आशीर्वाद प्राप्त किया जाता है। यह व्रत खासतौर पर महिलाओं के द्वारा किया जाता है। इस साल 14 जुलाई, रविवार के दिन यह व्रत […]
जानिए उन गुरु शिष्य के बारेमे जिससे आज भी हमे प्रेरणा मिलती हे
पूरी दुनिया में आपके गुरु या शिक्षक से बड़ा कोई नहीं है. गुरु के बिना ज्ञान अधूरा है. संभवतः इसलिए हमारे देश में गुरुओं को पूजने की समृद्ध परंपरा है. इसी महीने के आखिरी सप्ताह में गुरुओं के पूजन का पर्व, गुरु पूर्णिमा आने वाला है. आषाढ़ मास के सबसे आखिरी दिन यानी आषाढ़ पूर्णिमा […]
जानिए बद्रीनाथ धाम के इस अद्भुत रहस्य के बारे में?
धर्मग्रंथों और पौराणिक कथाओं में प्रचीन काल से ही बद्रीनाथ को सबसे पवित्र स्थान के तौर पर माना जाता रहा है। यह पवित्र तीर्थ स्थान गढ़वाल की लहरदार पहाडिय़ों में अलकनंदा नदी के किनारे नर-नारायण पर्वत पर स्थित है। कहते हैं भागवान विष्णु जी ने इसे अपने निवास स्थान के रूप में चुना है। यह […]
दशरथ जी ने प्राण छोड़ते वक्त पुत्र राम को याद किया था फिर भी क्यो नहीं मिला था मोक्ष ?
“बेटा राम तुम मुझे जेल में डाल कर राज्य पर अधिकार कर लो…में तुमसे जो मांग रहा हूँ (वनवास) वो तुम मर करो नहीं तो में जी न सकूंगा!” रामजी से प्रेम के चलते पिता दशरथ ने बहुत प्रकार से कोशिश की थी उनसे बिछोह को रोकने की लेकिन कर्मो से कोई नहीं जित सका […]
हनुमान जी को क्यो कहा जाता हे “अष्टसिद्धि नवनिधि के दाता ” जानिए उसकी आठ सिद्धिया के बारेमे।
गोस्वामी तुलसीदास द्वारा रचित हनुमान चालीसा का यह चौपाई हनुमान जी के हर भक्त ने पढ़ी होगी इस चौपाई में गोस्वामी तुलसीदास जी बतलाते हैं कि हनुमान जी आठ सिद्धियों से संपन्न है पर क्या दोस्तों आपको पता है कि हनुमान जी कि वह कौन आठ सिद्धियां हैं जिसका जिक्र तुलसीदास जी ने अपनी इस […]
क्यो लिखी थी तुलसीदास ने रामायण ? जाने इस कथा से…
भगवान अगर होते तो कोई गरीब नहीं होता कोई अपराध नहीं होता फ्ला फ्ला तर्क आप नास्तिको से और एंटी हिन्दुओ से सुनते रहते होंगे लेकिन क्या आप भी इनसे सहमत होंगे. धर्म से दूर है इसलिए आप को इनकी बातो में कोई पॉइंट नजर आता है ऐसा भी हो सकता है लेकिन जाने आखिर […]
किस तरह से हुई थी महामृत्युंजय मंत्र की रचना ? जानिए उसका अर्थ…
महामृत्युंजय मंत्र को दुनिया का सबसे शक्तिशाली मंत्र कहा जाता है। महामृत्युंजय मंत्र हिन्दू धर्म में एक प्रमुख मंत्र है, जिसका संबंध भगवान शिव से है। यह दिव्य मंत्र की को सिद्ध करके मृत्यु पर भी विजय पाया जा सकता है। पुरानी काल में जिस तरह देवताओं के पास अमृत था, तो दानवों के पास […]
क्या आप जानते हे गजेंद्र मोक्ष की पौराणिक कथा के बारेमे ?
अति प्राचीन काल की बात है। द्रविड़ देश में एक पाण्ड्यवंशी राजा राज्य करते थे। उनका नाम था इंद्रद्युम्न। वे भगवान की आराधना में ही अपना अधिक समय व्यतीत करते थे। यद्यपि उनके राज्य में सर्वत्र सुख-शांति थी। प्रजा प्रत्येक रीति से संतुष्ट थी तथापि राजा इंद्रद्युम्न अपना समय राजकार्य में कम ही दे पाते […]
आज हे देवशयनी एकादशी, क्या आप जानते हे इसकी पौराणिक कथा के बारेमे ?
धर्मराज युधिष्ठिर ने कहा- हे केशव! आषाढ़ शुक्ल एकादशी का क्या नाम है? इस व्रत के करने की विधि क्या है और किस देवता का पूजन किया जाता है? श्रीकृष्ण कहने लगे कि हे युधिष्ठिर! जिस कथा को ब्रह्माजी ने नारदजी से कहा था वही मैं तुमसे कहता हूं। एक समय नारदजी ने ब्रह्माजी से […]
क्यू किया था भगवान विष्णु ने माया पुरुष का सर्जन ? जानिए इस पौराणिक कथा से…
देवताओं का सर्वत्र आदर सम्मान तथा प्रतिष्ठा होती रहती थी। उन पर कभी विपत्ति पड़ने पर ब्रह्मा,विष्णु, महेश तक सहायता करते थे, यह सब देख असुरों ने सोचा कि हम भी अपने आचार-विचार देवताओं जैसे करते है, ताकि हमारी भी प्रतिष्ठा बढ़े तथा त्रय महादेव एवं त्रय महादेवियां हमारा विरोध न कर हमे सहयोग दे, […]
जानिए शिवजी की बहन असावरी देवी का जन्म केसे हुआ था और किस लिए ?
पौराणिक कथा के अनुसार जब देवी पार्वती ने भगवान शिव से विवाह किया तो वह खुद को घर में अकेली महसूस करती थीं। उनकी इच्छा थी कि काश उनकी भी एक ननंद होती जिससे उनका मन लगा रहता। लेकिन भगवान शिव तो अजन्मे थे, उनकी कोई बहन नहीं थी इसलिए पार्वती मन की बात मन […]
आज भी यहा परशुराम से मिलने के लिए आती हे माँ रेणुका, जानिए रेणुका तीर्थ के बारेमे…
मां-पुत्र के पावन मिलन का श्री रेणुका जी मेला हिमाचल प्रदेश के प्राचीन मेलों में से एक है। जो हर वर्ष कार्तिक मास के शुक्ल पक्ष की दशमी से पूर्णिमा तक उत्तरी भारत के प्रसिद्ध तीर्थ स्थल श्री रेणुका में मनाया जाता है। जनश्रुति के अनुसार इस दिन भगवान परशुराम जामूकोटी से वर्ष में एक […]
जानिए इस अदभुत रहस्य के बारेमे जहा हनुमानजी ने भक्षण कर लिया था सूर्य को मीठा फल समज के…
“बाल समय रवि भक्ष लिहेव तब तीनहु लोक भयो अंधियारो” श्री हनुमान जी का जन्म हुआ, जब बारह घन्टे के हुए तो उन्हें बहुत जोर की भूँख लगी। सूर्य देव उदय हो रहे थे। सूर्य की लालिमा को देख कर हनुमान जी बहुत खुश हुए। सूर्य को फल समझकर उसका भक्षण कर लिया। मंगलमय कपि […]
जामवंत ने किन के साथ युद्ध करने की इच्छा व्यक्त की थी ?
महाबली जामवंत का शुमार उन गिने चुने पौराणिक पात्रों में होता है जो त्रेता युग के रामायण काल में भी उपस्थित थे और द्वापर युग के महाभारत काल में भी। रामायण काल में जहाँ वो विष्णु अवतार श्री राम के प्रमुख सहायक बने थे वही महाभारत काल में उन्होंने विष्णु अवतार श्री कृष्ण से युद्ध […]
क्यों किया था बभ्रुवाहन ने अपने ही पिता अर्जुन का वध ?
महाभारत की कथा में एक प्रसंग आता है जब बभ्रुवाहन एक युद्ध में अपने पिता अर्जुन का वध कर देता है।अर्जुन ने द्रोपदी और सुभद्रा के अलावा दो अन्य विवाह और किए थे। एक नाग कन्या उलूपी से जिससे की पुत्र अरावन पैदा हुआ था जिसने महाभारत युद्ध में अपनी स्वैचिछक बलि दी थी। तथा […]
बर्बरीक वो योद्धा था जो एक ही पल में महाभारत की काया पलट देता
महाभारत का युद्ध इतना बड़ा युद्ध था जिसे एक तरह से देखा जाए तो पारिवारिक लड़ाई हुई थी। महाभारत के युद्ध में कई लोगों के नाम सामने आए जिन्होंने अपनी बुद्धि से नहीं तो छल से सामने वाले को धूल चटाई। इनकी कहानियां आपने टीवी या किताबों में देखी-पढ़ी होगी। इस युद्ध के पीछे भी […]
जानिए हनुमानजी के पुत्र मकरध्वज की जन्म कहानी…
हिंदू धर्म को मानने वाले यह बात बहुत अच्छी तरह से जानते हैं कि भगवान श्रीराम के परमभक्त व भगवान शंकर के ग्यारवें रुद्र अवतार श्रीहनुमानजी बालब्रह्मचारी थे, लेकिन बहुत ही कम लोग ये बात जानते हैं कि शास्त्रों में हनुमानजी के एक पुत्र का वर्णन भी मिलता है। शास्त्रों में हनुमानजी के इस पुत्र […]
किसके श्राप से ब्रम्हा जी का पुरे भारत में एक ही मंदिर हे ?
हिन्दुओं में तीन प्रधान देव माने जाते है- ब्रह्मा, विष्णु और महेश। ब्रह्मा इस संसार के रचनाकार है, विष्णु पालनहार है और महेश संहारक है। लेकिन हमारे देश में जहाँ विष्णु और महेश के अनगिनत मंदिर है वही खुद की पत्नी सावित्री के श्राप के चलते ब्रह्मा जी का पुरे भारत में एक मात्र मंदिर […]
क्यो भगवान शिव को विष्णु पुत्रों के संहार की जरुरत पड़ी ?
धर्म ग्रंथो के अनुसार भगवान शिव के 19 अवतार हुए है। इन्हीं में से एक है भगवान शिव का ‘वृषभ अवतार’। जहाँ भगवान शिव ने कई अवतार दानवों का विनाश करने के लिए लिये थे वही वृषभ अवतार, विष्णु पुत्रों का संहार करने के लिए लिया था। शिवजी के वृषभ अवतार की पौराणिक कथा समुद्र […]
क्या आप जानते हे कर्ण, घटोत्कच, विदुर और संजय की अंतिम क्या थी ?
इस लेख में हम आपको महाभारत के चार प्रमुख पात्रों की अंतिम इच्छाओं के बारे में बताएंगे। ये चार प्रमुख है 1. दानवीर कर्ण 2. भीम पुत्र घटोत्कच 3. विदुर 4. संजय 1. दानवीर कर्ण की अंतिम इच्छा : जब कर्ण मृत्युशैया पर थे तब कृष्ण उनके पास उनके दानवीर होने की परीक्षा लेने के […]
केसे हुए थे माता वैष्णो देवी अमर ? जानिए इस पौराणिक कथा से…
वैष्णो देवी उत्तरी भारत के सबसे पूजनीय और पवित्र स्थलों में से एक है। यह मंदिर पहाड़ पर स्थित होने के कारण अपनी भव्यता व सुंदरता के कारण भी प्रसिद्ध है। वैष्णो देवी भी ऐसे ही स्थानों में एक है जिसे माता का निवास स्थान माना जाता है। मंदिर, 5,200 फीट की ऊंचाई और कटरा […]
जगन्नाथ जी की मूर्ति और श्रीकृष्ण की मौत से जुड़ा एक राज जो आज तक कोई नहीं जनता हे…
परंपराओं और ऐतिहासिक धरोहरों की भूमि भारत के हृदय में कई ऐसे भी राज दफ़्न हैं, जो कहानियां बनकर आज भी सुने और सुनाए जाते हैं। आज हम आपको भगवान जगन्नाथ की मूर्ति और भगवान श्रीकृष्ण की मौत से जुडी एक ऐसी ही कहानी से परिचित करवा रहे है। हिन्दू धर्म के बेहद पवित्र स्थल […]
जानिए शंख से क्यू नहीं चढाते शिवलिंग पर जल ? शिवपुराण के बारेमे…
हम सब जानते है की पूजन कार्य में शंख का उपयोग महत्वपूर्ण होता है। लगभग सभी देवी-देवताओं को शंख से जल चढ़ाया जाता है लेकिन शिवलिंग पर शंख से जल चढ़ाना वर्जित माना गया है। आखिर क्यों शिवजी को शंख से जल अर्पित नहीं करते है ? इस संबंध में शिवपुराण में एक कथा बताई […]
इस जगह पे पांडवो के शस्त्र पानी मे गल गए थे और मिली थी पाप से मुक्ति…
राजस्थान के शेखावटी इलाके के झुंझुनूं जिले से 70 कि. मी. दूर अरावली पर्वत की घाटी में बसे उदयपुरवाटी कस्बे से करीब दस कि.मी. की दूरी पर स्थित है लोहार्गल। जिसका अर्थ होता है जहां लोहा गल जाए। यह राजस्थान का पुष्कर के बाद दूसरा सबसे बड़ा तीर्थ है। इस तीर्थ का सम्बन्ध पांडवो, भगवन […]
अर्जुन को ही क्यू जाना पड़ा था 12 वर्ष के लिए वनवास ?
महाभारत की कथा में आता है की अर्जुन को एक बार एक नियम तोड़ने के कारण अकेले ही 12 वर्ष वनवास जाना पड़ता है। आइए जानते है आखिर क्या था वो नियम और क्यों तोडा था अर्जुन ने वो नियम? अज्ञातवास के दौरान पांडवों का विवाह द्रोपदी से हो जाता है। अज्ञातवास समाप्त होने के […]
श्री कृष्ण ने क्यो किया था एकलव्य का वध ?
महाभारत काल मेँ प्रयाग (इलाहाबाद) के तटवर्ती प्रदेश मेँ सुदूर तक फैला श्रृंगवेरपुर राज्य एकलव्य के पिता निषादराज हिरण्यधनु का था। गंगा के तट पर अवस्थित श्रृंगवेरपुर उसकी सुदृढ़ राजधानी थी। उस समय श्रृंगवेरपुर राज्य की शक्ति मगध, हस्तिनापुर, मथुरा, चेदि और चन्देरी आदि बड़े राज्योँ के समकक्ष थी। निषाद हिरण्यधनु और उनके सेनापति गिरिबीर […]
जानिए जगन्नाथ पुरी की कुछ रहस्यमयी बाते जो आप नहीं जानते होंगे…
जगन्नाथ मंदिर भक्तों की आस्था केंद्र और विश्वभर में प्रसिद्ध है। यह हिन्दुस्तान ही नहीं, बल्कि विदेशी श्रद्धालुओं के भी आकर्षण का केंद्र है। मंदिर का आर्किटेक्ट इतना भव्य है कि दूर-दूर के वास्तु विशेषज्ञ इस पर रिसर्च करने आते हैं। प्रस्तुत हैं आपके लिए 13 आश्चर्यजनक चर्चित तथ्य 1. मंदिर की ऊंचाई 214 फुट […]
जाने अमरनाथ धाम से जुड़ी हुई एक पौराणिक कथा जिसके बारेमे आपको जानकारी नहीं होगी…
एक बार देवी पार्वती ने देवों के देव महादेव से पूछा, ऐसा क्यों है कि आप अजर हैं, अमर हैं लेकिन मुझे हर जन्म के बाद नए स्वरूप में आकर, फिर से बरसों तप के बाद आपको प्राप्त करना होता है । जब मुझे आपको पाना है तो मेरी तपस्या और इतनी कठिन परीक्षा क्यों? […]
क्या आप जानते हो भगवान श्री दतात्रेय ने क्यू 24 गुरु बनाए थे ?
अवधूत दत्तात्रेय अत्रि और अनुसूया के पुत्र थे। ये विष्णु के अंश से अवतीर्ण हुए थे, अत: विष्णु के अवतार के रूप में इनकी विशेष प्रसिद्धि है। गिरिनार में इनका विष्णु पद आश्रम प्रसिद्ध है। रेणुकापुर या मातापुर, सह्याद्रि-शिखर पर मध्य प्रदेश के यवतमाल के अर्णा गांव से सोलह मील की दूरी पर स्थित अत्रि […]
इस ऋषि के श्राप से शिवजी ने काटा था बालक गणेश का मस्तक…
कहते है की इंसान का वर्तमान, उसके पिछले कर्मो पर और भविष्य वर्तमान कर्मों पर आधारित होता है। लेकिन यह बात केवल इंसानो पर ही नहीं अपितु भगवानों पर भी लागू होती है। हमारे पुराणों में अनेक ऐसी कथाएँ है जब भगवान द्वारा अतीत में किये गए अनुचित कार्यों के कारण उन्हें आने वाले समय […]
कैसे हुई थी रुद्राक्ष की उत्पत्ति ? जानिए इसे कितने भागो मे बाटा गया हे…
रुद्राक्ष की उत्पत्ति शिव के आंसुओं से मानी जाती है। इस बारे में पुराण में एक कथा प्रचलित है। कहते हैं एक बार भगवान शिव ने अपने मन को वश में कर दुनिया के कल्याण के लिए सैकड़ों सालों तक तप किया। एक दिन अचानक ही उनका मन दु:खी हो गया। जब उन्होंने अपनी आंखें […]
क्यू दिया था भगवान श्रीकृष्ण ने स्वयं अपने ही पुत्र को कोढ़ी होने का श्राप ? जानिए इस पौराणिक प्रसंग को
आज हम आपको भगवान श्री कृष्ण और उनके पुत्र सांबा से सम्बंधित एक पौराणिक प्रसंग सुनाएंगे। इस कथा का सम्बन्ध पाकिस्तान के मुल्तान शहर में स्तिथ सूर्य मंदिर से भी जुड़ा है। भविष्य पुराण, स्कंद पुराण और वराह पुराण में इस बात का उल्लेख है कि श्री कृष्ण ने स्वयं अपने पुत्र सांबा को कोढ़ी […]
ब्रम्हा ने क्यू किया था अपनी ही पुत्री सरस्वती से विवाह ? जानिए इन पौराणिक कथा के द्वारा
हिन्दू धर्म के दो ग्रंथों ‘सरस्वती पुराण’ और ‘मत्स्य पुराण’ में सृष्टि के रचयिता ब्रह्मा का अपनी ही बेटी सरस्वती से विवाह करने का प्रसंग है जिसके फलस्वरूप इस धरती के प्रथम मानव ‘मनु’ का जन्म हुआ। लेकिन ब्रह्मा ने अपनी ही पुत्री से विवाह जैसा निन्दनीय काम क्यों किया इसका जवाब जानने के लिए […]
जानिए कैसे डूबी थी द्वारका और किसने दिया था ऐसा श्राप ?
श्री कृष्ण की नगरी द्वारिका महाभारत युद्ध के 36 वर्ष पश्चात समुद्र में डूब जाती है। द्वारिका के समुद्र में डूबने से पूर्व श्री कृष्ण सहित सारे यदुवंशी भी मारे जाते है। समस्त यदुवंशियों के मारे जाने और द्वारिका के समुद्र में विलीन होने के पीछे मुख्य रूप से दो घटनाएं जिम्मेदार है। एक माता […]
जानिए शिव-पार्वती के पुत्र राक्षस अंधक के बारेमे और केसे हुआ था उसका जन्म…
एक बार भगवान शिव और माता पार्वती घूमते हुए काशी पहुंच गए। वहां पर भगवान शिव अपना मुंह पूर्व दिशा की ओर करके बैठे थे। उसी समय पार्वती ने पीछे से आकर अपने हाथों से भगवान शिव की आंखों को बंद कर दिया। ऐसा करने पर उस पल के लिए पूरे संसार में अंधेरा छा […]
कोनसी वजह से जनक ने सीता के स्वयंवर में अयोध्या नरेश दशरथ को आमंत्रण नहीं भेजा था ?
राजा जनक के शासनकाल में एक व्यक्ति का विवाह हुआ। जब वह पहली बार सज-सँवरकर ससुराल के लिए चला, तो रास्ते में चलते-चलते एक जगह उसको दलदल मिला, जिसमें एक गाय फँसी हुई थी, जो लगभग मरने के कगार पर थी। उसने विचार किया कि गाय तो कुछ देर में मरने वाली ही है तथा […]
क्या आप जानते हे इस जगह के बारेमे जहा 68 करोड़ देवताओ स्नान करने प्रतिदिन आते हे ?
श्री राम जी ने स्वयं कहा है: अवधपुरी सम प्रिय नहि सोऊ। यह प्रसंग जानइ कोउ कोऊ ।। एक बार लक्ष्मण जी ने तीर्थ यात्रा जाने के लिए श्री राम जी से प्रार्थना करने लगे । श्री राम जी ने यात्रा करने के लिए आज्ञा दे दी । आज्ञा देने के बाद श्री राम जी […]
प्रभु श्री राम के मृत्यु के दौरान क्यू बाधा बने थे हनुमानजी ?
भगवान श्री राम के मृत्यु वरण में सबसे बड़ी बाधा उनके प्रिय भक्त हनुमान थे। क्योंकि हनुमान के होते हुए यम की इतनी हिम्मत नहीं थी की वो राम के पास पहुँच सके। पर स्वयं श्री राम से इसका हल निकाला। एक दिन, राम जान गए कि उनकी मृत्यु का समय हो गया था। वह […]
क्यू हुआ था सत्यभामा को रूप का घमंड ? जानिए इस पौराणिक कथा के बारेमे
श्रीकृष्ण भगवान द्वारका में रानी सत्यभामा के साथ सिंहासन पर विराजमान थे। निकट ही गरूड़ और सुदर्शन चक्र भी बैठे हुए थे। तीनों के चेहरे पर दिव्य तेज झलक रहा था। बातों ही बातों में रानी सत्यभामा ने श्रीकृष्ण से पूछा कि हे प्रभु! आपने त्रेतायुग में राम के रूप में अवतार लिया था, सीता […]
क्या आप जानते हे अर्जुन से पहले इस व्यक्ति ने सुन लिया था गीता का ज्ञान ?
महाभारत युद्ध के पहले और कुरुक्षेत्र के रणभूमि में श्रीमद्भागवद् गीता श्रीकृष्ण ने अर्जुन को सुनाई थी। पुराणों में वर्णित हैं कि इस समय स्यवं विधाता यानी श्रीकृष्ण ने उस समय को रोक दिया था और अर्जुन को श्रीकृष्ण ने गीता का ज्ञान दिया बल्कि उन्हें अपने दिव्य स्वरूप के दर्शन भी दिए थे। श्रीमद्भागवद् […]
जानिए श्रीहरि को क्यू बनना पड़ा था अश्व ?
पुराणों में एक बहुत ही रोचक कथा का उल्लेख मिलता है। इस कथा में बताया गया है कि किस तरह श्रीहरि को अश्व और माता लक्ष्मी को अश्वी बनना पड़ा। हुआ यूं कि… एक बार श्रीहरि वैकुण्ठधाम में लक्ष्मी के साथ मौजूद थे। तभी वहां उच्चैश्रवा ( यह इन्द्र के अश्व का नाम है। यह […]
क्या आप जानते हे राधाजी की अंतिम इच्छा के बारेमे ? जानिए केसे हुई थी मृत्यु…
पहली बार कृष्ण राधा से दूर तब गए, जब जब मामा कंस ने उन्हें और बलराम को मथुरा आमंत्रित किया। वृंदावन के लोगों को जब यह बात पता चली, तो वह दुःखी हो गए। मां यशोदा परेशान थीं, तो नंद बाबा चिंतित। सभी कृष्ण के रथ के चारों तरफ खड़े हुए थे। जो कान्हा के […]
किस वजह से बने थे विष्णु के वाहन गरुड ? और जानिए इस तरह से हुई थी नागो की उत्पत्ति
आज हम आपको एक पौराणिक कथा बता रहे है जिसका वर्णन महाभारत के आदि पर्व में मिलता है। यह कथा बताती है की इस धरती पर गरुड़ और नागों की उत्पत्ति कैसे हुई, क्यों गरुड़ नाग के दुशमन हुए, क्यों नागो की जीभ आगे से दो हिस्सों में बटी हुई है और कैसे गरुड़, भगवान […]
जानिए किसने वन मे कोयल बनकर शनिदेव को दर्शन दिए थे ?
दिल्ली से 128 किमी की दूरी पर तथा मथुरा से 60 किमी की दूरी पर स्थित कोसी कला स्थान पर सूर्यपुत्र भगवान शनिदेव जी का एक अति प्राचीन मंदिर स्थापित है। इसके आसपास ही नंदगांव, बरसाना एवं श्री बांके बिहारी मंदिर स्थित है। कोकिलावन धाम का यह सुन्दर परिसर लगभग 20 एकड में फैला है। […]
जानिए कोनसी वजह से होता है 12 साल में एक बार कुंभ मेले का आयोजन ?
कुम्भ मेले का आयोजन चार स्थानों हरिद्वार, प्रयाग, नासिक तथा उज्जैन में होता है। हर जगह कुम्भ मेले का आयोजन 12 साल में एक बार होता है। आइए जानते है क्या है इसका कारण-कुम्भ मेले के 12 वर्ष में एक बार आयोजित होने के पीछे दो मान्यताएं है। पहली ज्योतिष, दूसरी पौराणिक। ज्योतिषीय मान्यता ज्योतिषीय […]
क्या आप जानते हो की आज भी जिंदा हे अश्वत्थामा जानिए इस अद्भुत रहस्य के बारेमे ?
महर्षि वेदव्यास द्वारा रचित महाभारत में ऐसे अनेक पात्र हैं, जिनके बारे में लोग जानना चाहते हैं। अश्वत्थामा भी उन्हीं में से एक हैं। अश्वत्थामा महाभारत के प्रमुख पात्रों में से एक हैं। हिंदू धर्म में जिन 8 महापुरुषों को अमर माना गया है, अश्वत्थामा भी उन्हीं से से एक है। मृत्यु से पहले दुर्योधन […]
कृष्ण का नाम लड्डू गोपाल कैसे पड़ा ?
भगवान श्रीकृष्ण के कई नाम हैं, श्याम, मोहन, बंसीधर, कान्हा और न जाने कितने, लेकिन इनमें से एक प्रसिद्ध नाम है लड्डू गोपाल। क्या आपको पता है भगवान कृष्ण का नाम लड्डू गोपाल क्यों पड़ा। ब्रज भूमि में बहुत समय पहले श्रीकृष्ण के परम भक्त रहते थे.. कुम्भनदास जी । उनका एक पुत्र था रघुनंदन […]
क्या आप जानते हे इस अदभुत रहस्य के बारेमे जब एक बार मृत्यु की भी मृत्यु हो गई थी
गोदावरी के पावन तट पे “श्वेत” नामक एक ब्राह्मण रहते थे । जो शिव जी के अनन्य भक्त थे,सदा शिव भक्ती में लीन रहते थे। उनकी आयु पूरी हो चुकी थी । यमदूत उन्हें समय से लेने आये , लेकिन यमदूत श्वेत के घर में प्रवेश नही कर पाये। तब स्वयं ” मृत्यु देव”आये और […]
क्यो दिया था शिवजी ने भस्मासुर को वरदान ?
पूर्व काल में भस्मासुर नाम का एक राक्षस हुआ करता था। उसको समस्त विश्व पर राज करना था। अपने इसी प्रयोजन को सिद्ध करने हेतु वह शिव की कठोर तपस्या करता है। अंत में भोलेनाथ उसकी बरसों की गहन तपस्या से प्रसन्न हो कर उस के सामने प्रकट होते हैं। शिव उसे वरदान मांगने के […]
निर्जला एकादशी को क्यु कहा जाता हे भीम एकादशी ?
भीमसेन व्यासजी से कहने लगे कि हे पितामह! भ्राता युधिष्ठिर, माता कुंती, द्रोपदी, अर्जुन, नकुल और सहदेव आदि सब एकादशी का व्रत करने को कहते हैं, परंतु महाराज मैं उनसे कहता हूँ कि भाई मैं भगवान की शक्ति पूजा आदि तो कर सकता हूँ, दान भी दे सकता हूँ परंतु भोजन के बिना नहीं रह […]
कोनसा प्रश्न था जिसका उत्तर एक विद्वान महर्षि और उसकी आठ पीढ़िया भी नही दे पायी थी ?
पौराणिक कथा (Pauranik katha) के अनुसार एक आश्रम में विद्वान ऋषि कक्षीवान रहते थे वे प्रत्येक प्रकार के शास्त्र और वेद में निपुर्ण थे. एक बार वे उन्ही के समान शास्त्रात में निपुर्ण ऋषि प्रियमेध से मिलने गए तथा उनके आश्रम में पहुँचते ऋषि प्रियमेध द्वारा उनका खूब आदर सत्कार किया गया. ऋषि कक्षीवान जब […]
किस वजह से भीम जला देना चाहते थे युधिष्ठिर के दोनों हाथ ?
भीम और युधिष्ठिर | महाभारत के प्रमुख पात्र भीम, अर्जुन, नकुल व सहदेव अपने बड़े भाई युधिष्ठिर का बहुत आदर करते थे। युधिष्ठिर जो आज्ञा देते, उनके भाई उसे किसी भी तरह पूरी करते थे। महाभारत में सभा पर्व में एक प्रसंग ऐसा भी आता है जब भीम युधिष्ठिर पर बहुत गुस्सा हो जाते हैं […]
जानिए अयोध्या की राजकुमारी के बारेमे जो कोरिया की महारानी बनीथी
वैसे तो पूरी दुनिया में अयोध्या को भगवान राम के कारण पहचाना जाता है लेकिन कोरिया के लोगों का अयोध्या से जुड़ाव का एक अन्य कारण और भी है। कोरिया के पौराणिक दस्तावेजों के अनुसार अयोध्या की एक राजकुमारी, कोरिया की महारानी बनी थी। कोरिया के पौराणिक इतिहास में यह बात दर्ज है कि करीब […]
जानिए सप्तर्षियों (सप्त ऋषि) से जुडी दिलचस्प कहानी के बारेमे
हिन्दू धर्म में वेदों का काफी अधिक महत्व है। चारों वेदों में हजारों मंत्र हैं और इन मंत्रों की रचना की है ऋषियों ने। मंत्रों की रचना में कई ऋषियों का योगदान रहा है, इन ऋषियों में सप्त ऋषि ऐसे हैं, जिनका हिन्दू धर्म में सबसे ज्यादा योगदान माना गया है। आकाश में सात तारों […]
देवताओ के वाहन पशु-पक्षी की आवश्यकता पीछे का खास कारण
किसी भी मंदिर में जाइए, किसी भी भगवान को देखिए, उनके साथ एक चीज सामान्य रूप से जुड़ी हुई है, वह है उनके वाहन। लगभग सभी भगवान के वाहन पशुओं को ही माना गया है। शिव के नंदी से लेकर दुर्गा के शेर तक और विष्णु के गरूढ़ से लेकर इंद्र के ऐरावत हाथी तक। […]
देवर्षि नारद को किस के श्राप से बनना पड़ा था बंदर !
श्री नारद बड़े ही तपस्वी और ज्ञानी ऋषि हुए जिनके ज्ञान और तप की माता पार्वती भी प्रशंसक थीं। तब ही एक दिन माता पार्वती श्री शिव से नारद मुनि के ज्ञान की तारीफ करने लगीं। शिव ने पार्वती जी को बताया कि नारद बड़े ही ज्ञानी हैं। लेकिन किसी भी चीज का अंहकार अच्छा […]
जानिए उस चिरंजीवी पात्रो के बारे में जो आज भी पौराणिक पात्रो में जीवित है
हमारे धर्मग्रंथो में एक श्लोक है ‘अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः। कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः॥ सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।’ इस श्लोक की प्रथम दो पंक्तियों का अर्थ है की अश्वत्थामा, बलि, व्यास, हनुमान, विभीषण, कृपाचार्य और भगवान परशुराम ये सात महामानव चिरंजीवी हैं। तथा अगली दो पंक्तियों का अर्थ है की यदि इन सात […]
घर में धूप देने से होते हे इतने चमत्कारिक फायदे
हिन्दू धर्म में घर में धूप और दीप देने का प्राचीनकाल से ही प्रचलन रहा है। कई प्रकार से धूप दी जाती है। आओ जानते हैं कि धूप देना क्या है और यह कैसे दी जाती है। धूप के प्रकार और लाभ: तंत्रसार के अनुसार अगर, तगर, कुष्ठ, शैलज, शर्करा, नागरमाथा, चंदन, इलाइची, तज, नखनखी, […]
महाभारत का एक महत्वपूर्ण रहस्य जो भगवान श्री कृष्ण और कर्ण के बीच था
हिंदू धर्म में ऐसे बहुत से धार्मिक ग्रंथ हैं, जिनसे हम बहुत सी शिक्षाएं ग्रहण कर सकते हैं, उन्हीं ग्रथों में से एक है महाभारत। यह एक ऐसा धार्मिक ग्रंथ है जिसमें जिसमें छल, ईर्ष्या, विश्वासघात और बदले की भावना का बाहुल्य है, लेकिन इसी में प्रेम-प्यार, अकेलापन और बलिदान भी है। वैसे तो महाभारत […]
भगवान गणेश को क्यों नहीं चढ़ाते तुलसी ?
धर्म ग्रंथो के अनुसार भगवान गणेश को भगवान श्री कृष्ण का अवतार बताया गया है और भगवान श्री कृष्ण स्वयं भगवान विष्णु के अवतार है। लेकिन जो तुलसी भगवान विष्णु को अत्यंत प्रिय है, इतनी प्रिय की भगवान विष्णु के ही एक रूप शालिग्राम का विवाह तक तुलसी से होता है वही तुलसी भगवान गणेश को अप्रिय […]
क्या आप नौकरी ढूंढ रहे हो, तो जरूर पढ़े ये टिप्स
हर व्यक्ति की अपने जीवन में कामना होती है की उसे अच्छी नौकरी मिले या उसका रोज़गार उसका कारोबार श्रेष्ठ हो । कभी-कभी पर्याप्त योग्यता होने, सब कुछ ठीक होने , लिखित परीक्षा, इंटरव्यू अच्छा होने के बाद भी कुछ ऐसी अड़चने आ जाती हैं, जिससे नौकरी मिलते-मिलते रह जाती है। या अच्छी नौकरी नहीं […]
जानिए उन प्रसिद्ध गणेश मंदिरों के बारे में जहां दर्शन करने से ही इच्छाएं हो जाती है पूरी
भगवान गणेश जी को विघ्नहर्ता के नाम से जाना जाता है, ऐसा बताया जाता है कि अगर इनकी कृपा दृष्टि किसी व्यक्ति पर हो जाए तो उस व्यक्ति के जीवन में जो भी परेशानियां चल रही है उन सभी का नाश होता है, इसके अलावा गजानन, गणपति, गणेश जैसे नाम भी मशहूर है, भगवान गणेश […]
सफलता के लिए मेहनत के साथ साथ ये चीज़ होना जरूरी है
अधिक मेहनत करने के पश्चात भी व्यक्ति कुछ कार्यों में सफल हो जाता है अौर कुछ में असफलता का मुख देखना पड़ता है। आचार्य चाणक्य ने जीवन से संबंधित अधिक मेहनत करने के पश्चात भी व्यक्ति कुछ कार्यों में सफल हो जाता है अौर कुछ में असफलता का मुख देखना पड़ता है। आचार्य चाणक्य ने […]
बिज़नेस के लिए यह 6 टिप्स आपके बहुत काम की है
लाखों की लागत की दुकान जब ब्याज जितना भी नहीं दे पाती तो वे परेशान होने लगते हैं। प्रत्येक शहर में 60 प्रतिशत दुकानें चौराहे या तिराहों के क्षेत्र में होती हैं और अन्य गली-कूचों या लंबी सड़कों पर होती हैं। प्रत्येक दुकानदार प्रतिदिन अपनी दुकान की सफाई करता है, दुकान में अगरबत्ती लगाता है, […]
जानिए कुछ अनसुने महत्वपूर्ण महाभारत के सच?
आप सब लोगों ने महाभारत तो ज़रूर पढ़ी होगी, लेकिन महाभारत से जुडी कुछ ऐसी बातें जोआप को नही पता होंगीं | तो कृष्ण के भाई थे एकलव्य कई लोगो को यह बात जानकार हैरानी होगी की एकलव्य वास्तव में कृष्ण के चचेरे भाई थे. एकलव्य देवश्रवा (वासुदेव के भाई) के पुत्र थे जो उनसे […]
જાણો મનને શાંત રાખવા શું કરવું જોઈએ ??
શેઠે સંતને કહ્યું કે મારું મન અશાંત છે, મને શાંતિ જોઈએ, આ સાંભળતા જ સંતે આગ સળગાવી જાણીતી લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. તેની પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી, ઘર-પરિવારમાં પણ કોઈ પરેશાની ન હતી, પરંતુ તે હંમેશાં અશાંત રહેતો હતો. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે […]
સુખી અને શાંત જીવન માટે તમારી આ 9 વાતો કોઈ બહારની વ્યક્તિને ન કહેશો
દૈત્યોના ગુરૂ શુક્રાચાર્ય મહાન જ્ઞાની હોવાની સાથે સાથે નીતિકાર પણ હતા. ભગવાન શિવના શિષ્ટ શુક્રાચાર્યએ બતાવેલ નીતિયો આજે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. શુક્ર નીતિમાં શુક્રાચાર્યએ એવી 9 વાતો બતાવી છે જેને દરેક હાલતમાં ગુપ્ત રાખવી જોઈએ. જો મનુષ્ય પોતાની સાથે જોડાયેલ આ 9 વાતો અન્યને શેયર કરી દે તો તેને માટે નુકશાનદાયક સાબિત […]
Irshya Should Be Like Naradji – ઈર્ષ્યા નારદજી જેમ હોવી જોઇએ.
શ્રીજીમહારાજ બોલ્યા જે “ ભગવાનના ભક્તને પરસ્પર ઇષ્યાં ન કરવી . ” ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે “ હે મહારાજ ! ઇર્ષ્યા તો રહે છે . ” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે , ઇર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી , જેમ ‘ એક સમયને વિષે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિષે લક્ષમીનારાયણનાં દર્શન કરવા ગયા, […]
Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)
વચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ શ્રીહરિને વ્યાસ સિદ્ધાંત બોધક કહ્યા છે એ સત્યવતી પુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ જ વ્યાસાવતાર વ્યાસજી સનાતન વૈદિક સંસ્કૃતિના મુખ્ય વ્યાખ્યાતા, અષ્ટાદશ પુરાણકર્તા અને યાવચ્ચંદ્રદિવાકરૌ વૈદિક જ્ઞાનની શાશ્વત જયોત્સ્ના ફેલાવનારા હતા. તેમના પિતા શક્તિપુત્ર પરાશર […]
Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)
સૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન હંસ સ્વરૂપે પ્રગટ થયા હતા. એક સમયે તત્ત્વ જીજ્ઞાસાથી સત્યલોકમાં પધારેલા ઋષિ મુનિઓનું સ્વાગત કરીને બ્રહ્માજીએ આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ઋષિઓએ અધ્યાત્મ સંબંધિ પ્રશ્નો પૂછ્યા. બ્રહ્માજી સંતોષપ્રદ ઉત્તરો આપી રહ્યા હતા ત્યારે સનકાદિકો […]
Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)
બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ પર ચડાઈ કરી. ડરના માર્યા દેવતાઓ ભાગ્યા ને બલિ ત્રિલોક વિજેતા બન્યો. પણ દેવતાઓની માતા અદિતિને આ ન ગમ્યું. તેમણે પતિ કશ્યપને પ્રાર્થના કરી. આપણા પુત્રો પુનઃપદ પ્રતિષ્ઠા મેળવે તેવો ઉપાય બતાવો. કશ્યપે ભગવાનનું શરણું સર્વદુઃખ હરણ છે એમ નિર્લેપભાવે કહ્યું. ત્યારે […]
ગણેશ ચોથનું વ્રત અને કથા
ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાંક્સ આવે છે. આ વ્રત કરનારને ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી, રોજ ગણપતિનું પૂજન કરવું. ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિનું પૂજન કરવું. ગણપતિની પવિત્ર કથા કરવી, મીઠાઈવાળી ચીજ ખાવી નહીં. ભોજન કરતી વખતે બોલવું નહીં.રાત્રે ચન્દ્રદર્શન કરવું. બ્રમ્હાજી! એમને એક વખત ખબર પડી કે ગણપતિ એતો રિદ્ધિ-સિદ્ધિના દેવ છે. એટલે […]
નમસ્તે
હજારો વર્ષોથી આપણા ભારત દેશમાં અભિવાદન કરવાની, નમસ્કાર કરવાની, નમસ્તે કરીને આપણા વડીલો પાસેથી આશિષ લેવાની પરંપરા ચાલી આવી છે. નમસ્કાર કરવાની પ્રક્રિયામાં વ્યક્તિ બન્ને હાથ જોડી ને હ્રદય નજીક છાતીના ભાગ પાસે રાખે છે અને મસ્તકને આગળની તરફ થોડું નમાવીને ‘नमस्ते’ શબ્દનું ઉચ્ચારણ કરે છે. આ નમસ્તે અભિવાદન ફક્ત આપણા ઘરના વડીલો પૂરતું જ […]
હોલિકા દહન
દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં ‘હોલિકા’ નામની બહેન હતી. કમળ તો કાદવમાં જ ઉગે ને? હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી. આ દૈત્યરાજે એક કાળ ચોઘડિયે વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો હતો. પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુ નામ સ્મરણથી વિમુખ રાખવા સદૈવ તત્પર રહેતો. પરંતુ પોતાનો […]
વસંત પંચમીનું વ્રત
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે: ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं […]
ઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે. માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના […]
શરદ પૂનમનું પૌરાણિક મહત્વ
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે. પ્રાચીનકાળહી શરદ પૂનમને […]
Parama Ekadashi Vrat Katha
અર્જુન કહ્યું -!. “અરે kamalnayan હવે તમે કૃપા કરીને અમને વધુ (લીપ) ના નામો ઘટતો માસ અને તેના પ્રતિજ્ઞા ના કાયદા કહેવું એકાદશી તેને પૂજા છે, જે ભગવાન અને શું ફળ અનુભૂતિ તે ઝડપી ? ” ભગવાન કૃષ્ણ કહ્યું -.. “હે અર્જુન આ એકાદશી નામ અંતિમ છે તમે તેના ઝડપી બધા પાપ નાશ કરવામાં આવે […]
ગોરમાંનું વ્રત અને જયા પાર્વતી વ્રત (જયા પાર્વતી વ્રત કથા)
આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતિઓ આખી રાત્રીનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથેનું ‘સીધુ” આપીને વ્રત પૂર્ણ કરે છે. જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી […]
Somvar Vrat Katha – સોમવારની વ્રતકથા
અમરપુર નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યું બાદ […]
વરુથિની એકાદશી વ્રત કથા
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે. એજ […]
કૃષ્ણજન્માષ્ટમી વ્રત
ત્રેતાયુગના અંતમાં અને દ્રાપરયુગના પ્રારંભના સમયમાં નિંદાજનક કામો કરવાવાળો કંસ નામનો એક અત્યંત પાપી દૈત્ય હતો. તે દૃષ્ટ અને દુરાચારી કંસની દેવકી નામની એક સુંદર બહેન હતી. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન આઠમો પુત્ર કંસનો વધ કરશે. એક સમયની વાત છે. તે દૃષ્ટ કંસે એક જ્યોતિષને પૂછ્યું કે મારુ મૃત્યુ ક્યાં અને કેવી રીતે અને કોના હાથે […]